Malek G.Azadani Malek, Author at At This Time

સૂત્રોથી મળતી માહીતી પ્રમાણે, જેડીયુ ગુજરાત પ્રદેશ મહા સચિવ કૈયુમ મેમણ ઈન્ડિયા ગઢવંધનના ઉમેદવારના ચૈતર વસાવાના સમર્થનમાં

ગુજરાતમાં લોકસભા ચુંટણીમા દરેક પાર્ટીના ઉમેદવારો પોતપોતાના ફોર્મ ભરી દિધા છે અને ચૂંટણી પ્રચારમા લાગ ગયા છે ત્યારે સમગ્ર ગુજરાત

Read more

ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટીકા ટિપ્પણી કરતા ભરૂચ મા પણ ક્ષત્રિય સમાજ માં રોષ ફેલાયો.

લોકસભા ૨૦૨૪ ના રાજકોટ ના ઉમેદવાર અને ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની જાહેર સભામાં ક્ષત્રિય સમાજ વિશે ટીકા ટિપ્પણી

Read more

ભરૂચ જિલ્લામાં 80 ટકા સ્થાનિક રોજગાર કાયદાની રચના કરવા રાજયપાલ, મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરાઈ, ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના 151 વિધાનસભામાં અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર કમલેશ મઢીવાલાએ રાજ્યપાલ અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ભરૂચ જિલ્લામાં 80% સ્થાનિક રોજગાર કાયદોની રચના કરવાની માંગ કરી છે.

વાગરા તાલુકામાં વિધાનસભાની ચુંટણીમાં વાગરા વિધાનસભામાં અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર એડવોકેટ કમલેશ મઢીવાલાએ રાજ્યપાલ અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લેખિતમાં રજુઆતો

Read more

મનસુખ વસાવા અને ચૈતર વસાવાને ટક્કર આપવા, જેડીયુના પ્રદેશ મહાસચિવ કૈયમ મેમણ મેદાને: ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે

લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડીયા ગઠબંધનને પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા

Read more

એસોસિયેશન ઓફ ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ (AIJ) ના પત્રકાર સન્માન સમારોહ મધ્ય પ્રદેશ અલી રાજપુર અંબુઆમાં યોજાયો, આંતર-રાજ્ય પત્રકાર પરિષદમાં એક હજાર થી વધારે પત્રકાર મિત્રોનું સન્માન કરવામાં આવ્યું, વર્કશોપમાં અતિથિ વિદ્વાન વક્તાઓએ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું

અલીરાજપુર: પત્રકાર સમુદાયના કલ્યાણને સમર્પિત સંસ્થા એસોસિએશન ઓફ ઈન્ડિયન જર્નાલિસ્ટ (AIJ) દ્વારા આયોજિત આંતર-રાજ્ય પત્રકાર પરિષદમાં વિવિધ રાજ્યોના લગભગ 1000

Read more

છોટાઉદેપુર લોકસભા ના પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા જોડાતા નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે આપી પ્રતિક્રિયા.

છોટાઉદેપુર લોકસભાના પૂર્વ સાંસદ નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા, પોતાના સમર્થન સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેને

Read more

India ગધબંધન ને લઈ ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આપી પ્રતિક્રીયા

ભરૂચ:- મુમતાઝ કે ફૈસલ પટેલ અપક્ષમાં ચુંટણી નહીં લડે બળવો પણ નહીં કરે:સાંસદ મનસુખ વસાવાએ આપી પ્રતિક્રિયા નર્મદા:આપ કોંગ્રેસના ગઠબંધન

Read more

ભરૂચ જિલ્લાના નિઃસ્વાર્થ સમાજ સેવી અને જાણીતા સ સમાજ સેવી ઈમરાન ભાઈ ઉમરજી ભાઈ પટેલે ગુજરાત વકફ બોર્ડ મૂત્વલ્લી ચૂંટણી મા ઉમેદવારી નોંધાવી

હાલ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ મુતવલ્લીની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ભરૂચ ના ઉમેદવાર અને પાછલા લાંબા સમયથી નિસ્વાર્થ સમાજ

Read more

ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલ ના ત્રીજા ક્વૉસી જ્યુડિશિયલ મેમ્બર તરીકે ગુજરાત હાઇકોર્ટ ના જાણીતા એડવોકેટ અને સુફી સ્કોલર સુફી અનવરહુસેન શેખ ની નિમણૂંક કરતી ગુજરાત સરકાર

સમગ્ર ગુજરાત રાજય ના વક્ફ મામલા ઓ ની સુનાવણી માટે રચાયેલી ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલ ના ખૂબ જ મહત્ત્વ ના

Read more

બધા જ સીલસીલાનું ફૈઝ જો એક સીલસીલામા જોવો હોય તો એ સીલસીલો અશરફી સીલસીલો છે:હજરત શકીલ એહમદ કાદરી, કુરાન,કલમ અને શિક્ષણ થી અંતર મુસ્લિમ સમાજની દુર્દશા માટેનું મુખ્ય કારણ છે: હજરત શકીલ એહમદ કાદરી

ઝગડીયા તાલુકાના નવીતરસાલી ગામ ખાતે ઉત્તર પ્રદેશ,અકબરપુરના કિછૌછા સરીફ સ્થીત પયગંબરે ઈસ્લામ મોહંમદ મુસ્તુફાના વંશજ, ઓલાદે ગૌષે આઝમ, મદુમે મીલ્લત

Read more

મસ્જિદ વન મૂવમેન્ટ દ્વારા શાહીન ફાઉન્ડેશનના સહયોગથી ચૂંટણી કાર્ડ નોંધણી કેમ્પ યોજાયો.

મસ્જિદ વન મૂવમેન્ટ દ્વારા શાહીન ફાઉન્ડેશનના સહયોગથી ૨૯-૧૦-૨૦૨૩ રવિવારના રોજ શાહીન દાણીલીમડા કેમ્પસ ખાતે 18 વર્ષથી ઉપરના યુવાનો માટે ચૂંટણી

Read more

સુરત આરડીસી ગૃપ અને જય ભીમ યુવક મંડળ ઝઘડીયા ઈન્દોર ગામના પુર પીડિતોની વ્હારે આવ્યા, સો પરીવારોને જીવન જરૂરી સાધન સામગ્રી કીટ અને વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ વિતરણ કરવામાં આવી

નર્મદા નદીમાં આવેલ વિનાશક પુરે ભરૂચ તેમ જ નર્મદાજિલ્લામાં ભારે તારાજી સર્જી છે આ વિનાશક પુરમા ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના

Read more

ભરૂચ ખાતે નર્મદા કિનારે આવેલ પ્રેમનાથ મહાદેવ મંદિર પાસે ગેરકાયદેસર દબાણો ઉભા કરાતા રોષ, હિન્દુ સંગઠનો દ્વારા છેલ્લા એક વર્ષથી લેખિત રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઇ કાર્યવાહી નથી થઇ, હિન્દુ સંગઠનો દ્વારા સંતોના સાનિધ્યમાં આવતીકાલે સ્વયંભૂ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવશે,

ભરૂચની ગણના રાજ્યના પ્રાચિન અને ઐતિહાસિક નગરોમાં થાય છે. નર્મદા તટે આવેલ ભરૂચનું આધ્યાત્મિક ક્ષેત્રે પણ મોટું મહત્વ છે. ભરૂચમાં

Read more

આંક્રોદ ગામનાં યુવાનો દ્રારા જુની તરસાલી ગામનાં ખેડૂતોને કૃષિ કીટ વિતરણ કરવામાં આવી, ૮૦ જેટલા ખેડૂતોને ૩૨૦ કીટ બિયારણ અને ૧૦૦ ખાતર તેમ જ જંતુનાશક દવાઓ વિતરણ કરવામા આવી.

ભરૂચ જિલ્લામાં પાંચ દાયકા બાદ આવેલ સૌથી મોટા પુરના કારણે સમગ્ર જિલ્લાના કાંઠા વિસ્તારના ખેડૂતોના પાકને ભારે નુકશાન થાય છે

Read more

સાઉથ આફ્રિકાના ભારતીય મુસ્લિમ ભાઈઓ પૂર પીડિતોની વ્હારે આવ્યા, ભાલોદ મોટી ભગોળ પૂરમા પડી ગયેલ મકાનો બનાવવાનો તમામ ખર્ચની જવાબદારી સંભાળી.

નર્મદા નદીમાં આવેલ વિનાશક પુરે ભરૂચ તેમ જ નર્મદાજિલ્લામાં ભારે તારાજી સર્જી છે આ વિનાશક પુરમા ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના

Read more

નિત્તા જીલેટીન ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા ઝઘડિયા વખતપુરા આંગળવાડી ખાતે ની: શુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પનુ આયોજન કરાયું,૧૫૦જેટલા લોકોની ચકાસણી કરાઈ, સંજીવની ઓક્યુંપેશનલ હેલ્થ સેન્ટરે આપી સારવાર.

ઝઘડિયા તાલુકાનાં વખતપુરા આંગળવાળી ખાતે નિત્તા જીલેટીન ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા નિ: શુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,

Read more

નેત્રંગના કોશીયાકોલા ગામે વૃધ્ધ મહિલાનું ઘર પડી જતા, ઝઘડિયા તાલુકાના ધારા સભ્ય રીતેશભાઈ વસાવાએ વ્હારે આવી માનવતા મહેકાવી

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કોશીયાકોલા ગામે આકસ્મિક રીતે એક મકાન પડી જવાની ઘટના બની હતી જેની જાણ ઝઘડિયા વિધનસભા મતવિસ્તારના

Read more

નેત્રંગના કોશીયાકોલા ગામે મકાન ધરાશાઈ થયેલા મકાનના માલિકની મદદે આવ્યા ઝઘડિયા ધારા સભ્ય રીતેશભાઈ વસાવા

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કોશીયાકોલા ગામે આકસ્મિક રીતે એક મકાન પડી જવાની ઘટના બની હતી જેની જાણ ઝઘડિયા વિધનસભા મતવિસ્તારના

Read more

કપલસાડી પ્રાથમિક શાળા ખાતે વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી ના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ

ઝઘડિયા તાલુકાના કપલસાડી પ્રાથમિક શાળા ખાતે ઝઘડિયા ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ ની કાર્યક્રમની ઊજવણી કરવામાં આવી હતી રાજ્યમાં વન

Read more

ABPSS ના રાજ્ય ઉપાધ્યક્ષ પુષ્પા રોકડેની છત્તીસગઢ સરકાર ની મીડિયા ફ્રીડમ પ્રોટેક્શન & પ્રમોશન કમિટી માં પસંદગી, રાષ્ટ્રિય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા એ પુષ્પા રોકડે ની નિયુક્તિ બદલ સીએમ ભૂપેશ બઘેલ નો આભાર વ્યક્ત કર્યો

રાજ્ય સરકારે છત્તીસગઢ મીડિયા પર્સન્સ સેફ્ટી એક્ટ,૨૦૨૩ ના નિયમ ૮ હેઠળ નીચે મુજબ “છત્તીસગઢ મીડિયા ફ્રીડમ, પ્રોટેક્શન એન્ડ પ્રમોશન કમિટી”

Read more

ભરૂચ અને નર્મદા જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારોમા સામાજિક કાર્યકર અબ્દુલ કામથી અને તેમની ટીમ દ્વારા યુકે એન્ડ ઇન્ડિયા વાઝા ફેમેલીના સહયોગથી, કોઈ પણ જાતના ભેદભાવ વિના અનાજ,ગાદલાં તકીયા તેમ જ જીવન જરૂરીયાત સાધન સામગ્રી કીટ વિતરણ કરવામાં આવી.

નર્મદા નદીમાં આવેલ વિનાશક પુરે ભરૂચ તેમ જ નર્મદાજિલ્લામાં ભારે તારાજી સર્જી છે આ વિનાશક પુરમા ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના

Read more

હ્યુમન વેલફેર કમિટી ના સભ્યો દ્વારા પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત, પુર પીડિતોને અનાજ, શિક્ષણ,કૃષિ તેમ જ જીવન જરૂરી સાધન સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવ્યુ

નર્મદા નદીમાં આવેલ વિનાશક પુરે ભરૂચ તેમ જ નર્મદાજિલ્લામાં ભારે તારાજી સર્જી છે આ વિનાશક પુરમા ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના

Read more

ઝઘડિયાના કાંઠા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં નર્મદાના પુરના પાણી ભરાતા જળબંબાકાર, પુર અસરગ્રસ્ત ગામોના લોકો અને પશુઓનું તંત્ર દ્વારા સ્થળાંતર કરાવીને સલામત સ્થળે ખસેડાયા ઓરપટાર,જુનીતરસાલી, જુનાટોઠિદરા,ઇન્દોર,પાણેથા સહિત કાંઠાના ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળતા બંધ કરાયા

નર્મદા નદીના ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં નર્મદા ડેમમાં પાણીનો ભારે ભરાવો થતાં નર્મદા નદીમાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી

Read more