Veraval Archives - Page 3 of 16 - At This Time

શિવરાત્રી પર્વે ધ્વજા પૂજા અને પાલખી પૂજન કરવામાં આવ્યા. શ્રી સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપને પાલખીમાં બેસાડી સમગ્ર મંદિર પરિસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં શિવત્વનો અનુભવ કરી શ્રદ્ધાળુઓ જોડાયા હતા.શ્રી સોમનાથ ટ્રસ્ટ ના માન.ટ્રસ્ટી શ્રી પી.કે.લેહરી સાહેબ, માન.મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા ધ્વજા પૂજા ,પાલખીપૂજન કરવામાં આવી હતી.આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ પૂજામાં જોડાયા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક માસિક શિવરાત્રીએ પરંપરાગત કરવામાં આવતો હોમાત્મક લઘુરુદ્ર મહાશિવરાત્રિ પર્વે શ્રી સોમનાથ યજ્ઞશાળામાં માન. સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબ દ્વારા શાસ્ત્રોક્તવિધિથી હોમાત્મક

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વે ધ્વજા પૂજા અને પાલખી પૂજન કરવામાં આવ્યા. શ્રી સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપને પાલખીમાં બેસાડી

Read more

મહાશિવરાત્રીના પર્વે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1000 પરિવારોને કરાવવામાં આવી પાર્થેશ્વર મહાપૂજા મહાશિવરાત્રી પર્વે સોમનાથના સમુદ્ર કિનારે શ્રી સોમનાથ ટ્રસ્ટ હજારો ભકતોને કરાવશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન રત્નાકર સમુદ્રના તટ પર પાર્થેશ્વર શિવલિંગની મહાપૂજા ભકતોને શિવત્વનો કરાવાયો અનુભવ ભકતોને પાર્થિવ શિવલિંગ, ઇકો ફ્રેન્ડલી અભિગમ સાથે પૂજા સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી

મહાશિવરાત્રીના પર્વે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1000 પરિવારોને કરાવવામાં આવી પાર્થેશ્વર મહાપૂજા મહાશિવરાત્રી પર્વે સોમનાથના સમુદ્ર કિનારે શ્રી સોમનાથ ટ્રસ્ટ

Read more

મહાશિવરાત્રી 2024, સોમનાથમાં જામશે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ

મહાશિવરાત્રી 2024, સોમનાથમાં જામશે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ —— તારીખ 8 માર્ચે સવારે ચાર વાગ્યાથી મહાશિવરાત્રીના પર્વ પર

Read more

મહાશિવરાત્રીના પર્વને ધ્યાનમાં લઈ જાહેરનામું ———- ગુડલક સર્કલથી લઈ હમીરજી સર્કલ સુધી તથા હમીરજી સર્કલથી ત્રિવેણી

મહાશિવરાત્રીના પર્વને ધ્યાનમાં લઈ જાહેરનામું ———- ગુડલક સર્કલથી લઈ હમીરજી સર્કલ સુધી તથા હમીરજી સર્કલથી ત્રિવેણી રોડ સુધી “નો પાર્કીંગ

Read more

ઈણાજ મોડેલ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે યોજાયો નાણાકિય સાક્ષરતા કેમ્પ

ઈણાજ મોડેલ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે યોજાયો નાણાકિય સાક્ષરતા કેમ્પ ———- વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન, બચત ખાતું, નાણાકિય ફ્રોડ અને સરકારની વિવિધ

Read more

વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ચાર્જ સંભાળતા નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર વી. એન. રબારી. પ્રભાસપાટણ

વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ચાર્જ સંભાળતા નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર વી. એન. રબારી. પ્રભાસપાટણ દ્વારા……. ગીરસોમનાથ જિલ્લા માં નવાં આવેલા

Read more

જોમ… જુસ્સો… મક્કમતા અને પડકારો ઝીલવાની સક્ષમતા ના પર્યાય એવા… ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહજી નો 26 ફેબ્રુઆરીએ સોમવારે જન્મદિવસ…

જોમ… જુસ્સો… મક્કમતા અને પડકારો ઝીલવાની સક્ષમતા ના પર્યાય એવા… ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહજી નો 26 ફેબ્રુઆરીએ સોમવારે

Read more

ગીરગઢડાના ૧૩ અને સુત્રાપાડાના ૩૭ ટી.બીના દર્દીઓને સારવારના ૬ મહિના સુધીની નિક્ષય પોષણ કીટ અપાઈ*

*ગીરગઢડાના ૧૩ અને સુત્રાપાડાના ૩૭ ટી.બીના દર્દીઓને સારવારના ૬ મહિના સુધીની નિક્ષય પોષણ કીટ અપાઈ* ———– *જિલ્લામાંથી ટી.બી. નાબૂદ થાય

Read more

ગીરસોમનાથ એસ. ઓ. જિ. નવનિયુક્ત પી. આઈ. જે. એન.. ગઢવીએ ચાર્જ. સંભાળ્યો.

ગીરસોમનાથ જિલ્લામાં નવનિયુક્ત. થયેલા પોલીસ. ઇન્સ્પેક્ટર જે. એન. ગઢવીએ. આજે sog.. પી. આઈ. તરીકેનો ચાર્જ સંભાળ્યો. . ગાંધીનગર. ખાતે. તારીખ

Read more

ઓમાનના દરિયાઈ વિસ્તારમાંથી એક અજાણ્યા ઈસમે મચ્છીનો મોટો જથ્થો મફતમાં આપવાની લાલચે 50 કિલો હેરોઇન વેરાવળમાં ઘુસાડ્યું

ઓમાનના દરિયાઈ વિસ્તારમાંથી એક અજાણ્યા ઈસમે મચ્છીનો મોટો જથ્થો મફતમાં આપવાની લાલચે 50 કિલો હેરોઇન વેરાવળમાં ઘુસાડ્યું વેરાવળ પહોંચ્યા બાદ

Read more

દેવળી ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

દેવળી ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો ———— મહિલા મતદારોને મતદાન કરવા અનુરોધ કરાયો ———— ગીર-સોમનાથ તા:૨૧: ગીર સોમનાથ જિલ્લાના

Read more

શ્રીબાઈ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થતાં મુખ્યમંત્રીશ્રી*

*શ્રીબાઈ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થતાં મુખ્યમંત્રીશ્રી* ———— *4000 કિલોના ઘંટનું ડિજિટલી લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી* ———— *-: મુખ્યમંત્રી શ્રી

Read more

શ્રીબાઇ માતા ધર્મસ્થાનનો ઈતિહાસ ———– શ્રીબાઈ માતા પ્રજાપતિ સમાજના આરાધ્ય દેવી છે

શ્રીબાઇ માતા ધર્મસ્થાનનો ઈતિહાસ ———– શ્રીબાઈ માતા પ્રજાપતિ સમાજના આરાધ્ય દેવી છે ———– શ્રીબાઈ માતાનું સ્થાનક ભક્ત પ્રહલાદની કથા સાથે

Read more

તારીખ 21 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:00 વાગે વાપીના વેઇટિંગ રૂમમાં ટ્રેનની રાહ જોઈ રહેલા પ્રશાંતભાઈની ટ્રેન આવતા તેઓ ટ્રેનમાં ચડી ગયા અને

તારીખ 21 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:00 વાગે વાપીના વેઇટિંગ રૂમમાં ટ્રેનની રાહ જોઈ રહેલા પ્રશાંતભાઈની ટ્રેન આવતા તેઓ ટ્રેનમાં ચડી

Read more

પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલ

પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલ મોરબી વડોદરા અમદાવાદ સુપર કામગીરી પ્રભાસ પાટણ

Read more

ગીર સોમનાથ એલસીબી પોલિસ ઇન્સપેક્ટરનો ચાર્જ સંભાળતા બાહોશ પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા

ગીર સોમનાથ એલસીબી પોલિસ ઇન્સપેક્ટરનો ચાર્જ સંભાળતા બાહોશ પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા રાજકોટ – સુરેન્દ્રનગર – કચ્છનો બહોળો અનુભવ, સર્વિસમાં ઉત્તમ

Read more

સોમનાથ -વેરાવળ. નાં. અનોખા. રેડિયો ચાહક આજ. 13.. ફેબ્રુઆરી. વિશ્વ. રેડિયો દિવસ.

સોમનાથ -વેરાવળ. નાં. અનોખા. રેડિયો ચાહક આજ. 13.. ફેબ્રુઆરી. વિશ્વ. રેડિયો દિવસ. આજ સમગ્ર દેશ વિશ્વ વિશ્વ રેડિયો દિવસ. ઉજવી

Read more

પોષ માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી

પોષ માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી ——- ટ્રસ્ટના માન.અધ્યક્ષ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદી દ્વારા પ્રત્યેક

Read more

ગીર ગઢડા ખાતે ઘરેલું હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ

ગીર ગઢડા ખાતે ઘરેલું હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ ———- ગીર-સોમનાથ,તા.૯: ગીર-સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી

Read more

સોમનાથ ખાતે ત્રિદિવસીય રાજ્યના ગ્રંથપાલોની સેમિનાર પ્રારંભ. સોમનાથ મહાદેવ સાનિધ્યમાં ગુજરાત. પુસ્તકાલય. વડોદરા આયોજિત

સોમનાથ ખાતે ત્રિદિવસીય રાજ્યના ગ્રંથપાલોની સેમિનાર પ્રારંભ. સોમનાથ મહાદેવ સાનિધ્યમાં ગુજરાત. પુસ્તકાલય. વડોદરા આયોજિત રાજ્યના. ગ્રન્થપાલો ની. તારીખ 9 10

Read more

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તા.૧૫/૦૨/૨૦૨૪ના રોજ ગીર સોમનાથની મુલાકાત લેશે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તા.૧૫/૦૨/૨૦૨૪ના રોજ ગીર સોમનાથની મુલાકાત લેશે ———- સોમનાથ સંસ્કૃત યુનિ.ના પદવીદાન સમારોહ તેમજ સખી, મહિલા, શિક્ષક

Read more

અનુસૂચિત જાતિના ઘર વિહોણા લાભાર્થીઓને મળશે હવે ઘરનું ઘર ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં ડો.આંબેડકર આવાસ યોજના

અનુસૂચિત જાતિના ઘર વિહોણા લાભાર્થીઓને મળશે હવે ઘરનું ઘર ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ ૧૩૫ લાભાર્થીઓને

Read more

હજારો ખાવાહીસે. હૈ ઐસી કિ હરખાવહીશ પે દમ નિકલે ” 8. ફેબ્રુઆરી

‘હજારો ખાવાહીસે. હૈ ઐસી કિ હરખાવહીશ પે દમ નિકલે ” 8. ફેબ્રુઆરી સ્વ. સ્વર. સમ્રાટ. જગજીતસિંહ જન્મજયંતી સોમનાથ આવી ચૂકેલા

Read more

જૂનાગઢ. ઇતિહાસ્કાર. વક્તા. લેખક. પ્રદ્યુમ્ન. ખાચરનો..6.. ફેબ્રુઆરી. જન્મદિવસ સંશોધક, કટાર લેખક, વક્તા, ઈતિહાસકાર

જૂનાગઢ. ઇતિહાસ્કાર. વક્તા. લેખક. પ્રદ્યુમ્ન. ખાચરનો..6.. ફેબ્રુઆરી. જન્મદિવસ સંશોધક, કટાર લેખક, વક્તા, ઈતિહાસકાર ખાચર પ્રદ્યુમ્નકુમાર ભગુભાઈ જન્મ – તા.6-2-1969 શૈક્ષણિક

Read more

વેરાવળ બાયપાસ પાસે વાડીના મકાનમાં દીપડો ઘૂસ્યો રેસ્ક્યુ કરતા બે વન કર્મચારીઓ થયા ઇજાગ્રસ્ત દીપડાએ વાછરડાનુ મારણ કર્યું વન વિભાગે દિપડાને પાંજરે પૂર્યો

વેરાવળ બાયપાસ પાસે વાડીના મકાનમાં દીપડો ઘૂસ્યો રેસ્ક્યુ કરતા બે વન કર્મચારીઓ થયા ઇજાગ્રસ્ત દીપડાએ વાછરડાનુ મારણ કર્યું વન વિભાગે

Read more

ગિરસોમનાથ જિલ્લા કલેકટરે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ચાર્જ સંભાળ્યો

ગિરસોમનાથ જિલ્લા કલેકટરે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ચાર્જ સંભાળ્યો ગીર સોમનાથ જીલ્લાના નવ નિયુક્ત જીલ્લા કલેકટર દિગ્વીજસિંહ જાડેજાએ આજે સોમનાથ

Read more

રાજવી કવિ કલાપીની ૧૫૦મી જન્મજયંતીનો ઉલ્લાસસભર કાર્યક્રમ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા નિષ્પન્ન થયો.

રાજવી કવિ કલાપીની ૧૫૦મી જન્મજયંતીનો ઉલ્લાસસભર કાર્યક્રમ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા નિષ્પન્ન થયો. કવિ કલાપીની કવિતામાં, એમના પત્રોમાં

Read more

સોમનાથ-વેરાવળ રેલવે સલાહકાર સમિતિની મીટીંગ વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સંપન્ન

સોમનાથ-વેરાવળ રેલવે સલાહકાર સમિતિની મીટીંગ વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સંપન્ન યાત્રિકો-પ્રવાસીઓની દુવિધાઓ દૂર કરી સુવિધાઓ આપવા માંગણી દોહરાવાઈ વેસ્ટર્ન રેલવે

Read more

ગુજરાત પ્રજાપતિ સંઘના સ્થાપક દલસુખભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને અખીલ ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘ દ્રારા દ્રારકા, ડાકોર બાદ સોમનાથ મા ધ્વજારોહણ

ગુજરાત પ્રજાપતિ સંઘના સ્થાપક દલસુખભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને અખીલ ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘ દ્રારા દ્રારકા, ડાકોર બાદ સોમનાથ મા ધ્વજારોહણ

Read more

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એસ.સી/એસ.ટી સેલ અને સામાજિક ઉત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ડૉ.બાબા સાહેબ આમ્બેડકર અને સંસ્કૃત -આ વિષય પર વિશિષ્ટ વ્યાખ્યાન યોજાયું આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ તેમજ અતિથિ વિશેષ તરીકે

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એસ.સી/એસ.ટી સેલ અને સામાજિક ઉત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ડૉ.બાબા સાહેબ આમ્બેડકર અને સંસ્કૃત -આ વિષય પર

Read more