સોમનાથ ખાતે ત્રિદિવસીય રાજ્યના ગ્રંથપાલોની સેમિનાર પ્રારંભ. સોમનાથ મહાદેવ સાનિધ્યમાં ગુજરાત. પુસ્તકાલય. વડોદરા આયોજિત - At This Time

સોમનાથ ખાતે ત્રિદિવસીય રાજ્યના ગ્રંથપાલોની સેમિનાર પ્રારંભ. સોમનાથ મહાદેવ સાનિધ્યમાં ગુજરાત. પુસ્તકાલય. વડોદરા આયોજિત


સોમનાથ ખાતે ત્રિદિવસીય રાજ્યના ગ્રંથપાલોની સેમિનાર પ્રારંભ. સોમનાથ મહાદેવ સાનિધ્યમાં ગુજરાત. પુસ્તકાલય. વડોદરા આયોજિત રાજ્યના. ગ્રન્થપાલો ની. તારીખ 9 10 અને 11. ફેબ્રુઆરી. સેમિનાર. પ્રારંભ થયો. જેમાં. જાહેર. ગ્રંથલ્યો. નાં વિકાસ માટે માર્ગદર્શન. અપાયું સેમિનાર. અધ્યક્ષ. પદે ર્ડો. પ્રતાપસિંહજી. ચૌહાણ રહ્યાં. તેમને જણાવ્યુકે સરકારે હવે.32 કરોડ. ને. બદલે 140 કરોડ. સુધીની. ગ્રાન્ટ. વધારી. છે ત્યારે આપને લોકોમાં. વાંચન વૃદ્ધિ. થાઈ અને સારા. પુસ્તકો. કેવી. રીતે. બને તેવા. પ્રયત્ન. કરવા. જોઈએ આ. સેમિનારને. સોમનાથ. ટ્રસ્ટ. ટ્રસ્ટ્રી. જે. ડી. પરમાર. સહિત. અન્યોએ. સંબોધન. કર્યું. હતું અને. રાજ્યભરમાંથી. આવેલા. ગ્રંથપાલો ને. માર્ગદર્શન. આપ્યું. હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.