India ગધબંધન ને લઈ ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આપી પ્રતિક્રીયા
ભરૂચ:-
મુમતાઝ કે ફૈસલ પટેલ અપક્ષમાં ચુંટણી નહીં લડે બળવો પણ નહીં કરે:સાંસદ મનસુખ વસાવાએ આપી પ્રતિક્રિયા
નર્મદા:આપ કોંગ્રેસના ગઠબંધન પર સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા
પહેલેથીજ આપના ઉમેદવાર નક્કી કરેલું ત્યારથી ગઠબંધન હતું પરંતુ આ ગઠબંધન કેવું રહેશે એ જોવું રહ્યું
ચૈતર વસાવા કોઈ કે અન્ય કોઈ પણ ભરૂચ લોકસભા ભાજપ જ જીતશે
મર્હુમ એહમદ પટેલ અને છોટુભાઈ વસાવા ની દદક્ષિણ ગુજરાતમાં પકડ હતી ત્યારે પણ અમે નથી ગાઠીયા હવે તો કોંગ્રેસ આમ પણ ખતમ થઈ ગયું છે:મનસુખ વસાવા
Malek Ysadani
At this time Bharuch
7043265606
7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.