Gir Somnath Archives - Page 2 of 27 - At This Time

માનનીય શ્રીકલેક્ટર સાહેબ ગીર સોમનાથના નેતૃત્વ હેઠળ તથા નિવાસી અધિક કલેક્ટર સાહેબશ્રી અને પ્રાંત

માનનીય શ્રીકલેક્ટર સાહેબ ગીર સોમનાથના નેતૃત્વ હેઠળ તથા નિવાસી અધિક કલેક્ટર સાહેબશ્રી અને પ્રાંત અધિકારી સાહેબશ્રી ઉના ના મારગદર્શન હેઠળ

Read more

પીસી પીએનડીટી એક્ટ હેઠળ તબીબોનો માર્ગદર્શન વર્કશોપ યોજાયો ————— તજજ્ઞો દ્વારા હોસ્પિટલો અને ઇમેજિંગ સેન્ટરોને તબીબી કાયદાઓ અંગે અપાયું માર્ગદર્શન ————— ગીર સોમનાથ, તા.૧૦: આરોગ્ય શાખાના પીસી પીએનડીટી સેલ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછારની ઉપસ્થિતીમાં પીસી પીએનડીટી એક્ટ હેઠળ નોંધાયેલ જિલ્લાની તમામ હોસ્પિટલો અને ઇમેજિંગ સેન્ટરોને પીએનડીટી એક્ટ કાયદા અંગે તકેદારી રાખવા અને તબીબોને આ કાયદાનું સઘળું માર્ગદર્શન મળી રહે તે માટે વેરાવળ ખાતે માર્ગદર્શન વર્કશોપ યોજાયો હતો. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.અરુણ રોયે જણાવ્યું હતું કે, ગીર સોમનાથમાં સેક્સ રેશિયો ૧૦૦૦ છોકરાઓ દીઠ ૯૨૧ છોકરીઓનો છે. જે વધારવા જાગૃતિ માટે સહિયારો પ્રયત્ન કરવો જોઈશે. ઉપરાંત જિલ્લાના તમામ સોનોગ્રાફી મશીન યુઝર્સને કાયદાની તકેદારી રાખવા અને સોનોગ્રાફી કરતા તબીબને પોતાની તબીબી સેવા દરમિયાન કાયદાભંગ ન થાય તે અંગે ખાસ સૂચનાઓ આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન મૂછાર દ્વારા જિલ્લામાં દીકરા-દીકરીનું જાતિ પ્રમાણ ન ખોરવાય તેમજ દીકરીના જન્મને પ્રોત્સાહન મળે તે અંગે સહિયારા પ્રયત્નોથી કામગીરી કરવી પડશે તેવી અપીલ કરી હતી. અને ડિસ્ટ્રીક પ્રોગ્રામ આસિસ્ટન્ટ યોગેશ કીંદરખેડીયા દ્વારા હોસ્પિટલને પીસીપીએનડીટી એક્ટ હેઠળ નિભાવવાના થતા તમામ રેકર્ડ, રજીસ્ટર, ફોર્મ-એફની માહિતી તેમજ સોનોગ્રાફી મશીન ખરીદ-વેચાણ કે હોસ્પિટલના નવા સોનોગ્રાફી મશીન યુઝર ડોક્ટરના આધારો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

પીસી પીએનડીટી એક્ટ હેઠળ તબીબોનો માર્ગદર્શન વર્કશોપ યોજાયો ————— તજજ્ઞો દ્વારા હોસ્પિટલો અને ઇમેજિંગ સેન્ટરોને તબીબી કાયદાઓ અંગે અપાયું માર્ગદર્શન

Read more

‘મેરે ભોલે કે દરબાર મેં….’ ભાવિકોને શિવભક્તિમાં રસતરબોળ કરતા જિજ્ઞેશ કવિરાજ ———– ‘શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪’ના બીજા દિવસે અનેક ભક્તિસભર પ્રસ્તુતી માણતા શહેરીજનો ———– ગીર સોમનાથ, તા.૦૯: મહાશિવરાત્રી નિમિત્તે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિર પરિસર પાસે ભક્તિરસ સભર ‘શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪’ કાર્યક્રમ યોજાયો હતો. જેના બીજા દિવસે જિજ્ઞેશ કવિરાજે ઉપસ્થિત કલાપ્રિય જનતાને વિવિધ ભજનો વડે શિવભક્તિમાં લીન કર્યા હતાં. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ મહાદેવના સાનિધ્યમાં જિજ્ઞેશ કવિરાજે ‘શિવ સમાન દાતા નહીં…’, ‘મેરે ભોલે કે દરબાર મેં….’, ‘નગર મેં જોગી આયા….’, ‘ભગવે મેં ભગવાન છૂપા હૈ….’, ‘સોરઠ ધરામાં શોભતું શિવધામ….’, ‘જેના ભાલે ચંદ્રના તેજ તપે…..’ વગેરે ભજનોની પ્રસ્તુતીથી ઉપસ્થિત સર્વેને શિવભક્તિમાં રસતરબોળ કર્યા હતાં. ઉપરાંત હેમંત જોશી અને તેમની ટીમ દ્વારા સુંદર નાટ્યકૃતિ રજૂ કરવામાં આવી હતી. જેમાં દેવાધિદેવ સોમનિથ મહાદેવના ઈતિહાસને ઉજાગર કરવામાં આવ્યો હતો. નોંધનીય છેકે, પ્રથમ દિવસે ગીતાબહેન રબારીએ સંગીતસભર ભજનોની પ્રસ્તુતિ અને હાસ્ય કલાકાર અને સાહિત્યકાર કમલેશ પ્રજાપતિએ પણ રમૂજી અંદાજથી લોકોને હાસ્યરસમાં તરબોળ કર્યા હતાં. ભક્તિસભર કાર્યક્રમ માણવા જિલ્લા કલેક્ટર શ્રી ડી.ડી.જાડેજા, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી

‘મેરે ભોલે કે દરબાર મેં….’ ભાવિકોને શિવભક્તિમાં રસતરબોળ કરતા જિજ્ઞેશ કવિરાજ ———– ‘શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪’ના બીજા દિવસે અનેક ભક્તિસભર પ્રસ્તુતી

Read more

*શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪* ———- *પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ ઉત્સવની ભવ્ય સંગીતસભર શરૂઆત* ———— *મહા શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ જાણીતા લોકગાયક શ્રી ગીતાબેન રબારીએ શિવઆરાધના,નગર મેં જોગી આયા, કોન હે વો કોન હે…મેરા ભારત કા બચ્ચા જય જય શ્રી રામ…ગીતોથી શ્રોતાઓને ડોલાવ્યા* ———- *ગીર સોમનાથ, તા.૭:* રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર,ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિર‌ પરિસર ખાતે મહાશિવરાત્રી નિમિતે બે દિવસીય શ્રી સોમનાથ ઉત્સવ -૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪ ની આજે મોડી સાંજે સંગીતસભર શરૂઆત થઈ હતી. મંત્રીશ્રીએ ભક્તિસભર લોકસંગીતના કાર્યક્રમને માણ્યો હતો. પ્રસિધ્ધ લોકગાયક શ્રી ગીતાબેન રબારીએ શિવઆરાધના, પ્રભુ શ્રી રામ આયેંગે, કૌન હૈ, વો કૌન હેં… મેરા ભારત કા બચ્ચા-બચ્ચા જય જય શ્રી રામ બોલેગા …નગર મેં જોગી આયા..સહિતના ભક્તિ સંગીતથી શ્રોતાઓને ડોલાવ્યા હતા. હાસ્ય કલાકાર શ્રી કલ્પેશ પ્રજાપતિએ દૂહા અને હાસ્યરસ પિરસીને લોકોને મંત્રમૂગ્ધ કર્યા હતા. ગીર સોમનાથવાસીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લોકસંસ્કૃતિને ઉજાગર કરતા ગીતો, હાસ્યરસથી સભર સાંસ્કૃતિક કાર્યક્રમ મનભરી માણ્યો હતો. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબેન મૂછાર, જિલ્લા કલેકટર શ્રી ડી.ડી. જાડેજા, અધિક કલેક્ટર શ્રી આર.જી.આલ, આર.એન્ડ બી.ના કાર્યપાલક ઈજનેર શ્રી સુનિલભાઈ મકવાણા, પ્રાંત અધિકારી શ્રી વિનોદભાઈ જોશી, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સર્વ શ્રી પી.કે.લહેરી, સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈ

*શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪* ———- *પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ ઉત્સવની ભવ્ય સંગીતસભર શરૂઆત* ———— *મહા શિવરાત્રીની પૂર્વ

Read more

*મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિતે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા* ——– *સોમનાથ મહાદેવ સમક્ષ સર્વે લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી* ———- ગીર સોમનાથ તા.૮, મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકારના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે સોમનાથ મહાદેવના દર્શન કરી, સોમનાથ મહાદેવ સમક્ષ સર્વે લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

*મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિતે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા* ——– *સોમનાથ મહાદેવ સમક્ષ સર્વે

Read more

*વેરાવળ ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઈન શાખા દ્વારા મહિલાલક્ષી યોજનાઓની માહિતી અપાઈ* ————– ગીર સોમનાથ,તા.૮:સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – મેઇન શાખા, ૮૦ ફુટ રોડ વેરાવળ દ્વારા મહિલા દિન નિમિત્તે મહિલાલક્ષી યોજનાઓથી મહિલાઓ જાણકારી મેળવે તે માટે વર્કશોપ અને મહિલા ઉધમિઓ માટે લોનના ચેક વિતરણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ચીફ મેનેજર શ્રી બિરજુ લાલ શર્માએ મહિલા સશક્તિકરણ બેંક યોજના એટલે કે સુકન્યા સ્મૃતિ યોજના, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ યોજના વિશે ચર્ચા કરવામાં આવી હતી.અને મહિલા ઉદ્યમીઓને “સ્વયમ સિધા” બનાવવા માટે ધિરાણ સુવિધાઓની માહિતી આપવામાં આવી હતી.અને જણાવ્યુ હતુ કે એસબીઆઇ મેઈન શાખા વેરાવળ દ્વારા મહિલાઓ ઉધમિઓને લોન આપવામા આવે છે. મહિલા દિવસ નિમિતે શ્રીમતી નીતાબેન બકુલ પંડિત એમ્બ્રોઇડરી કામ માટે રૂ. ૮૦૦૦૦.૦૦ (એંસી હજાર) અને શ્રીમતી કૈલાસબેન લખુભાઈ ધાધલ ટ્રેડિશન બટ્ટી ઉત્પાદન માટે રૂ. ૪૫૦૦૦.૦૦ (પિસ્તાલીસ હજાર) દૈનિક વિધિઓ, પૂજા અને ખાસ પ્રસંગને પહોંચી વળવા રૂ. ૪૫૦૦૦.૦૦ (પિસ્તાલીસ હજાર) લોનના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વેરાવળ શાખાએ શ્રીમતી હંસા બાલુભાઇ ગોવડિયાને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના (પીએમએસબીવાય) હેઠળ મૃત્યુ ચેક દાવાની રકમ રૂ. ૨ લાખ પણ આપવામાં આવી છે.આમ એસબીઆઇ બેક મેઈન શાખા વેરાવળ મહિલા ઉધમિઓને લોન અને વિવિધ યોજનાઓના લાભો આપીને મહિલાઓનો વિકાસ થાય તે માટે કાર્ય કરે છે. આ પીએમએસબીવાય ભારત સરકારની યોજના છે, જેનો ઉદ્દેશ વ્યક્તિઓને વાજબી ખર્ચે વ્યક્તિગત અકસ્માત વીમો પ્રદાન કરવાનો છે. પ્રીમિયમની રકમ એક વર્ષ માટે માત્ર ૨૦ રૂપિયા (વીસ) રૂપિયા છે.

*વેરાવળ ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઈન શાખા દ્વારા મહિલાલક્ષી યોજનાઓની માહિતી અપાઈ* ————– ગીર સોમનાથ,તા.૮:સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા –

Read more

શિવરાત્રી પર્વે ધ્વજા પૂજા અને પાલખી પૂજન કરવામાં આવ્યા. શ્રી સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપને પાલખીમાં બેસાડી સમગ્ર મંદિર પરિસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં શિવત્વનો અનુભવ કરી શ્રદ્ધાળુઓ જોડાયા હતા.શ્રી સોમનાથ ટ્રસ્ટ ના માન.ટ્રસ્ટી શ્રી પી.કે.લેહરી સાહેબ, માન.મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા ધ્વજા પૂજા ,પાલખીપૂજન કરવામાં આવી હતી.આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ પૂજામાં જોડાયા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક માસિક શિવરાત્રીએ પરંપરાગત કરવામાં આવતો હોમાત્મક લઘુરુદ્ર મહાશિવરાત્રિ પર્વે શ્રી સોમનાથ યજ્ઞશાળામાં માન. સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબ દ્વારા શાસ્ત્રોક્તવિધિથી હોમાત્મક

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વે ધ્વજા પૂજા અને પાલખી પૂજન કરવામાં આવ્યા. શ્રી સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપને પાલખીમાં બેસાડી

Read more

મહાશિવરાત્રીના પર્વે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1000 પરિવારોને કરાવવામાં આવી પાર્થેશ્વર મહાપૂજા મહાશિવરાત્રી પર્વે સોમનાથના સમુદ્ર કિનારે શ્રી સોમનાથ ટ્રસ્ટ હજારો ભકતોને કરાવશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન રત્નાકર સમુદ્રના તટ પર પાર્થેશ્વર શિવલિંગની મહાપૂજા ભકતોને શિવત્વનો કરાવાયો અનુભવ ભકતોને પાર્થિવ શિવલિંગ, ઇકો ફ્રેન્ડલી અભિગમ સાથે પૂજા સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી

મહાશિવરાત્રીના પર્વે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1000 પરિવારોને કરાવવામાં આવી પાર્થેશ્વર મહાપૂજા મહાશિવરાત્રી પર્વે સોમનાથના સમુદ્ર કિનારે શ્રી સોમનાથ ટ્રસ્ટ

Read more

મહાશિવરાત્રી 2024, સોમનાથમાં જામશે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ

મહાશિવરાત્રી 2024, સોમનાથમાં જામશે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ —— તારીખ 8 માર્ચે સવારે ચાર વાગ્યાથી મહાશિવરાત્રીના પર્વ પર

Read more

મહાશિવરાત્રીના પર્વને ધ્યાનમાં લઈ જાહેરનામું ———- ગુડલક સર્કલથી લઈ હમીરજી સર્કલ સુધી તથા હમીરજી સર્કલથી ત્રિવેણી

મહાશિવરાત્રીના પર્વને ધ્યાનમાં લઈ જાહેરનામું ———- ગુડલક સર્કલથી લઈ હમીરજી સર્કલ સુધી તથા હમીરજી સર્કલથી ત્રિવેણી રોડ સુધી “નો પાર્કીંગ

Read more

ઈણાજ મોડેલ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે યોજાયો નાણાકિય સાક્ષરતા કેમ્પ

ઈણાજ મોડેલ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે યોજાયો નાણાકિય સાક્ષરતા કેમ્પ ———- વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન, બચત ખાતું, નાણાકિય ફ્રોડ અને સરકારની વિવિધ

Read more

વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ચાર્જ સંભાળતા નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર વી. એન. રબારી. પ્રભાસપાટણ

વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ચાર્જ સંભાળતા નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર વી. એન. રબારી. પ્રભાસપાટણ દ્વારા……. ગીરસોમનાથ જિલ્લા માં નવાં આવેલા

Read more

જોમ… જુસ્સો… મક્કમતા અને પડકારો ઝીલવાની સક્ષમતા ના પર્યાય એવા… ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહજી નો 26 ફેબ્રુઆરીએ સોમવારે જન્મદિવસ…

જોમ… જુસ્સો… મક્કમતા અને પડકારો ઝીલવાની સક્ષમતા ના પર્યાય એવા… ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહજી નો 26 ફેબ્રુઆરીએ સોમવારે

Read more

પાણી પુરવઠામંત્રીના અધ્યક્ષસ્થાને બેઠક મળી:કુંવરજીભાઈ બાવળીયાએ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના કામો અંતર્ગત રીવ્યુ બેઠક યોજી

જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને નાગરિક પુરવઠામંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જીએચસીએલ ગેસ્ટહાઉસ સંજય નગર સુત્રાપાડા ખાતે ગીર સોમનાથ અને

Read more

ગીરગઢડાના ૧૩ અને સુત્રાપાડાના ૩૭ ટી.બીના દર્દીઓને સારવારના ૬ મહિના સુધીની નિક્ષય પોષણ કીટ અપાઈ*

*ગીરગઢડાના ૧૩ અને સુત્રાપાડાના ૩૭ ટી.બીના દર્દીઓને સારવારના ૬ મહિના સુધીની નિક્ષય પોષણ કીટ અપાઈ* ———– *જિલ્લામાંથી ટી.બી. નાબૂદ થાય

Read more

ગીરસોમનાથ એસ. ઓ. જિ. નવનિયુક્ત પી. આઈ. જે. એન.. ગઢવીએ ચાર્જ. સંભાળ્યો.

ગીરસોમનાથ જિલ્લામાં નવનિયુક્ત. થયેલા પોલીસ. ઇન્સ્પેક્ટર જે. એન. ગઢવીએ. આજે sog.. પી. આઈ. તરીકેનો ચાર્જ સંભાળ્યો. . ગાંધીનગર. ખાતે. તારીખ

Read more

ઓમાનના દરિયાઈ વિસ્તારમાંથી એક અજાણ્યા ઈસમે મચ્છીનો મોટો જથ્થો મફતમાં આપવાની લાલચે 50 કિલો હેરોઇન વેરાવળમાં ઘુસાડ્યું

ઓમાનના દરિયાઈ વિસ્તારમાંથી એક અજાણ્યા ઈસમે મચ્છીનો મોટો જથ્થો મફતમાં આપવાની લાલચે 50 કિલો હેરોઇન વેરાવળમાં ઘુસાડ્યું વેરાવળ પહોંચ્યા બાદ

Read more

દેવળી ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

દેવળી ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો ———— મહિલા મતદારોને મતદાન કરવા અનુરોધ કરાયો ———— ગીર-સોમનાથ તા:૨૧: ગીર સોમનાથ જિલ્લાના

Read more

શ્રીબાઈ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થતાં મુખ્યમંત્રીશ્રી*

*શ્રીબાઈ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થતાં મુખ્યમંત્રીશ્રી* ———— *4000 કિલોના ઘંટનું ડિજિટલી લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી* ———— *-: મુખ્યમંત્રી શ્રી

Read more

શ્રીબાઇ માતા ધર્મસ્થાનનો ઈતિહાસ ———– શ્રીબાઈ માતા પ્રજાપતિ સમાજના આરાધ્ય દેવી છે

શ્રીબાઇ માતા ધર્મસ્થાનનો ઈતિહાસ ———– શ્રીબાઈ માતા પ્રજાપતિ સમાજના આરાધ્ય દેવી છે ———– શ્રીબાઈ માતાનું સ્થાનક ભક્ત પ્રહલાદની કથા સાથે

Read more

તારીખ 21 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:00 વાગે વાપીના વેઇટિંગ રૂમમાં ટ્રેનની રાહ જોઈ રહેલા પ્રશાંતભાઈની ટ્રેન આવતા તેઓ ટ્રેનમાં ચડી ગયા અને

તારીખ 21 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:00 વાગે વાપીના વેઇટિંગ રૂમમાં ટ્રેનની રાહ જોઈ રહેલા પ્રશાંતભાઈની ટ્રેન આવતા તેઓ ટ્રેનમાં ચડી

Read more

પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલ

પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલ મોરબી વડોદરા અમદાવાદ સુપર કામગીરી પ્રભાસ પાટણ

Read more

બ્રેકિંગ ન્યૂઝ (આંદોલન ) કર્મચારીઓની જૂની પેન્શન યોજના બાબતની લડતમાં આપ નેતા પ્રવીણ રામે આપ્યું ખુલ્લું સમર્થન

કર્મચારીઓની જૂની પેન્શન યોજના બાબતની લડતમાં આપ નેતા પ્રવીણ રામે આપ્યું ખુલ્લું સમર્થન પ્રવીણ રામ ભૂતકાળમાં કર્મચારીઓની અનેક લડતો લડી

Read more

પુલવામાં હુમલામાં શહીદ જવાનોને કોડીનાર ખાતે યુવાનોએ શ્રદ્ધાંજલિ આપી

બીએસકેસી આઇએએસ સ્ટડી સેન્ટર કોડીનાર ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે બીએસકેસી આઇએએસ સ્ટડી સેન્ટર ખાતે યુવાનો દ્વારા

Read more

ગીર સોમનાથ એલસીબી પોલિસ ઇન્સપેક્ટરનો ચાર્જ સંભાળતા બાહોશ પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા

ગીર સોમનાથ એલસીબી પોલિસ ઇન્સપેક્ટરનો ચાર્જ સંભાળતા બાહોશ પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા રાજકોટ – સુરેન્દ્રનગર – કચ્છનો બહોળો અનુભવ, સર્વિસમાં ઉત્તમ

Read more

સોમનાથ -વેરાવળ. નાં. અનોખા. રેડિયો ચાહક આજ. 13.. ફેબ્રુઆરી. વિશ્વ. રેડિયો દિવસ.

સોમનાથ -વેરાવળ. નાં. અનોખા. રેડિયો ચાહક આજ. 13.. ફેબ્રુઆરી. વિશ્વ. રેડિયો દિવસ. આજ સમગ્ર દેશ વિશ્વ વિશ્વ રેડિયો દિવસ. ઉજવી

Read more

પોષ માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી

પોષ માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી ——- ટ્રસ્ટના માન.અધ્યક્ષ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદી દ્વારા પ્રત્યેક

Read more

ગીર ગઢડા ખાતે ઘરેલું હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ

ગીર ગઢડા ખાતે ઘરેલું હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ ———- ગીર-સોમનાથ,તા.૯: ગીર-સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી

Read more

સોમનાથ ખાતે ત્રિદિવસીય રાજ્યના ગ્રંથપાલોની સેમિનાર પ્રારંભ. સોમનાથ મહાદેવ સાનિધ્યમાં ગુજરાત. પુસ્તકાલય. વડોદરા આયોજિત

સોમનાથ ખાતે ત્રિદિવસીય રાજ્યના ગ્રંથપાલોની સેમિનાર પ્રારંભ. સોમનાથ મહાદેવ સાનિધ્યમાં ગુજરાત. પુસ્તકાલય. વડોદરા આયોજિત રાજ્યના. ગ્રન્થપાલો ની. તારીખ 9 10

Read more

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તા.૧૫/૦૨/૨૦૨૪ના રોજ ગીર સોમનાથની મુલાકાત લેશે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તા.૧૫/૦૨/૨૦૨૪ના રોજ ગીર સોમનાથની મુલાકાત લેશે ———- સોમનાથ સંસ્કૃત યુનિ.ના પદવીદાન સમારોહ તેમજ સખી, મહિલા, શિક્ષક

Read more