*મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિતે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા* - *સોમનાથ મહાદેવ સમક્ષ સર્વે લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી* - ગીર સોમનાથ તા.૮, મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકારના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે સોમનાથ મહાદેવના દર્શન કરી, સોમનાથ મહાદેવ સમક્ષ સર્વે લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8qkuvkoctjxhme7i/" left="-10"]

*મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિતે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા* ——– *સોમનાથ મહાદેવ સમક્ષ સર્વે લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી* ———- ગીર સોમનાથ તા.૮, મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકારના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે સોમનાથ મહાદેવના દર્શન કરી, સોમનાથ મહાદેવ સમક્ષ સર્વે લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.


*મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિતે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા*
--------
*સોમનાથ મહાદેવ સમક્ષ સર્વે લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી*
----------
ગીર સોમનાથ તા.૮, મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકારના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે સોમનાથ મહાદેવના દર્શન કરી, સોમનાથ મહાદેવ સમક્ષ સર્વે લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આજે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ત્યારે આજે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી અને સોમનાથ દાદા સમક્ષ સર્વ લોકોને સુખાકારી માટેની પ્રાર્થના કરી પૂજા અર્ચના કરી હતી.
----------


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]