Dipak Joshi, Author at At This Time - Page 2 of 3

આજરોજ ખગ્રાસ સુર્યગ્રહણ મોક્ષ બાદ સોમનાથ મહાદેવને વિશેષ મહાપૂજન અને ત્યારબાદ આરતી કરવામાં આવેલ હતી. દિપાવલી પર્વ પર આવેલા ભક્તો વિશેષ પૂજા આરતીના દર્શન કરી ધન્ય બન્યા હતા.

આજરોજ ખગ્રાસ સુર્યગ્રહણ મોક્ષ બાદ સોમનાથ મહાદેવને વિશેષ મહાપૂજન અને ત્યારબાદ આરતી કરવામાં આવેલ હતી. દિપાવલી પર્વ પર આવેલા ભક્તો

Read more

આજરોજ ખગ્રાસ સુર્યગ્રહણ મોક્ષ બાદ સોમનાથ મહાદેવને વિશેષ મહાપૂજન અને ત્યારબાદ આરતી કરવામાં આવેલ હતી. દિપાવલી પર્વ પર આવેલા ભક્તો વિશેષ પૂજા આરતીના દર્શન કરી ધન્ય બન્યા હતા.

આજરોજ ખગ્રાસ સુર્યગ્રહણ મોક્ષ બાદ સોમનાથ મહાદેવને વિશેષ મહાપૂજન અને ત્યારબાદ આરતી કરવામાં આવેલ હતી. દિપાવલી પર્વ પર આવેલા ભક્તો

Read more

આજરોજ ખગ્રાસ સુર્યગ્રહણ મોક્ષ બાદ સોમનાથ મહાદેવને વિશેષ મહાપૂજન અને ત્યારબાદ આરતી કરવામાં આવેલ હતી. દિપાવલી પર્વ પર આવેલા ભક્તો વિશેષ પૂજા આરતીના દર્શન કરી ધન્ય બન્યા હતા.

આજરોજ ખગ્રાસ સુર્યગ્રહણ મોક્ષ બાદ સોમનાથ મહાદેવને વિશેષ મહાપૂજન અને ત્યારબાદ આરતી કરવામાં આવેલ હતી. દિપાવલી પર્વ પર આવેલા ભક્તો

Read more

અંબાણી પરિવાર ના અનંત અંબાણી એ સોમનાથ ને શિષ ઝુકાવ્યું

સોમનાથ મંદિરના સમરાંગણ પર લગાવવામાં આવનાર 51 સુવર્ણકળશોની પૂજા કરી, સોમનાથ મહાદેવની નિત્ય પૂજા માટે વપરાશના ચાંદીના ₹ 90 લાખના

Read more

કેશોદ ના જાંબાઝ યુવા પત્રકાર અનિરૂધ્ધસિંહ બાબરીયા નો આજે જન્મદિવસ

કેશોદ તાલુકાના અજાબ ગામના વતની અને છેલ્લા ઘણા વર્ષો થી મીડિયા લાઈન માં સંકળાયેલા કેશોદ ના પત્રકાર અનિરૂધ્ધસિંહ બાબરીયા જેઓ

Read more

આજરોજ તાલાલા ના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ ધાનાભાઈ બારડ ની ગ્રાન્ટ માંથી ખોડીયાર મંદિર થી હીરાકોટ બંદર સુધી રસ્તો મંજૂર થયેલ હતો તેનું ખાતમુહૂર્ત થયૂ.

આજરોજ તાલાલા ના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ ધાનાભાઈ બારડ ની ગ્રાન્ટ માંથી ખોડીયાર મંદિર થી હીરાકોટ બંદર સુધી રસ્તો મંજૂર થયેલ

Read more

યાત્રાધામ પ્રાચી તીર્થ માં સમસ્ત વિરાણી પરિવાર દ્વારા પિતૃ તર્પણ અને મહાપીંડદાન

પ્રાચી તીર્થ મા આજરોજ શ્રી વિઠ્ઠલભાઈ વિરાણી તથા પરિવાર તરફથી તેમના કાલાવડ (શિતલા) થી સમસ્ત વિરાણી પરિવાર માથી 165 વ્યકતી

Read more

સોમનાથ મહાદેવના દર્શનાર્થે અભિનેતા રણબીર કપુર, સોમનાથ મહાદેવના દર્શન અભિષેક કરી ધન્ય બન્યા

સોમનાથ મહાદેવના દર્શનાર્થે અભિનેતા રણબીર કપુર, સોમનાથ મહાદેવના દર્શન અભિષેક કરી ધન્ય બન્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી આ પ્રસંગે

Read more

સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ

સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ …… ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે

Read more

ગિર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ એ રક્ષાબંધન ના પવિત્ર દિવસ ની ઉજવણી કરી ગિર સોમનાથ મા ૧૦૮ એમ્બ્યુલન્સ હંમેશા લોકોના સ્વાસ્થ્ય માટે જીવના જોખમે ૨૪×૭ એક એક પળ લોકોના સ્વાસ્થ્ય માટે કામગીરી કરનાર કર્મચારીઓ એ રક્ષાબંધન ના પવિત્ર દિવસ ની ઉજવણી કરી જિલ્લાના ઉચ્ચ અધિકારી જયેશ કારેના અને યુવરાજસિંહ ઝાલા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

ગિર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ એ રક્ષાબંધન ના પવિત્ર દિવસ ની ઉજવણી કરી ગિર સોમનાથ મા ૧૦૮ એમ્બ્યુલન્સ હંમેશા

Read more

શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોથી જાગીર સમાન પત્રકારોને મંદિરમાં કવરેજ કરવા પ્રતિબંધ ફરમાવ્યો છે. જેના વિરોધમાં સોમનાથના પત્રકારો પરીસરમાં ધરણા પ્રદર્શન ઉપર બેસી ગયાના મામલે આજે બીજા દિવસે મંદિરની સલાહકાર સમિતિના સભ્યએ મધ્યસ્થી કરી હતી. આ મામલે પત્રકારો દ્વારા માંગણીઓ સંદર્ભે લેખીત રજુઆત સોમનાથ ટ્રસ્ટને આપવી જેથી આ બાબતે નિતી વિષયક નિર્ણય લઈ શકાય. જે અંગે પત્રકારોએ હકારાત્મક અભિગમ સાથે ટ્રસ્ટને તમામની હાજરીમાં લેખિત રજુઆત પાઠવી ધરણા પુરા કર્યા હતા. આ મામલે આગામી દિવસોમાં સકારાત્મક નિર્ણય લેવામાં આવશે તેવું જણાવ્યુ હતુ.

શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોથી જાગીર સમાન પત્રકારોને મંદિરમાં કવરેજ કરવા પ્રતિબંધ ફરમાવ્યો છે. જેના વિરોધમાં

Read more

બ્રેકિંગ : ગીર સોમનાથ સોમનાથ મંદિર ખાતે પત્રકારો ના ધરણા પ્રદર્શન…

સોમનાથ મંદિર ખાતે પત્રકારો ના ધરણા પ્રદર્શન… સોમનાથ ટ્રસ્ટ દ્વારા પત્રકારો ને કવરેજ પર પ્રતિબંધ ફરમાવતા રોષ.. પત્રકારો સોમનાથ મંદિર

Read more

ગૌ સેવા એજ પ્રભુ સેવા. *ભગવાનભાઈ ધાનાભાઈ બારડ દ્વારા સંચાલિત ગૌ સારવાર કેન્દ્ર દ્વારા

સુત્રાપાડા* – *તાલાળા* *ના ગામો માં બુધવાર થી ગાયોને તદ્દન ફ્રી વેક્સિન પ્રાચી તીર્થ… તાલાળા તથા સુત્રાપાડા ની જનતા માટે

Read more

ગીર સોમનાથમાં લમ્પી વાઈરસથી એકપણ પશુનું મોત નહીં, ઝડપી બની પશુઓની રસીકરણ કામગીરી ———-

ગીર સોમનાથમાં લમ્પી વાઈરસથી એકપણ પશુનું મોત નહીં, ઝડપી બની પશુઓની રસીકરણ કામગીરી ———- અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં ૮૫૪૬ પશુઓનું

Read more

સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે દિલ્હી ના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, સોમનાથ મહાદેવ ના દર્શન ધ્વજા પૂજા તથા સોમેશ્વર મહાપૂજન કરી ધન્ય બન્યા

સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે દિલ્હી ના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, સોમનાથ મહાદેવ ના દર્શન ધ્વજા પૂજા તથા સોમેશ્વર મહાપૂજન કરી

Read more

ધારાસભ્ય આવા હોવા જોઈએ

ધારાસભ્ય આવા હોવા જોઈએ.. તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે સુત્રાપાડા ફાટકથી કાજલી વચ્ચેનો હાઇવેને સ્વખર્ચેકરાવ્યો રીપેરીંગ : નેશનલ હાઇવે ઓથોરિટીમાં વારંવાર

Read more

ધારાસભ્ય આવા હોવા જોઈએ

ધારાસભ્ય આવા હોવા જોઈએ.. તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે સુત્રાપાડા ફાટકથી કાજલી વચ્ચેનો હાઇવેને સ્વખર્ચેકરાવ્યો રીપેરીંગ : નેશનલ હાઇવે ઓથોરિટીમાં વારંવાર

Read more

હવે ગ્રેજ્યુએશન કરતા કોઇપણ વિદ્યાર્થી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ઓનલાઈન ડિપ્લોમા અભ્યાસ ઘર બેઠા કરી શકશે.

હવે ગ્રેજ્યુએશન કરતા કોઇપણ વિદ્યાર્થી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ઓનલાઈન ડિપ્લોમા અભ્યાસ ઘર બેઠા કરી શકશે. ઘેર બેઠા જ કર્મકાંડ,મંદિર

Read more

ગીર સોમનાથ ચોપાટી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના હસ્તે સખીમેળો ખુલ્લો મૂકાયો

ગીર સોમનાથ ચોપાટી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના હસ્તે સખીમેળો ખુલ્લો મૂકાયો તા.૨૬ જુલાઈ સુધી સવારે ૧૦.૦૦થી સાંજે ૯.૦૦

Read more

ગીર સોમનાથના ઉના તાલુકાના ગામોમાં વંદે ગુજરાત વિકાસયાત્રા અંતર્ગત લાભાર્થીઓને અર્પણ કરવામાં આવી સહાય

ગીર સોમનાથના ઉના તાલુકાના ગામોમાં વંદે ગુજરાત વિકાસયાત્રા અંતર્ગત લાભાર્થીઓને અર્પણ કરવામાં આવી સહાય ગ્રામજનો દ્વારા કેસરિયા, વરસિંગપુર, દેલવાડા, આમોદ્રામાં

Read more

ગીર સોમનાથમાં વરસાદે લીધો વિરામ, તંત્ર નથી કરતું આરામ, તમામ વિભાગોમાં યુદ્ધના ધોરણે ચાલુ છે કામ

ગીર સોમનાથમાં વરસાદે લીધો વિરામ, તંત્ર નથી કરતું આરામ, તમામ વિભાગોમાં યુદ્ધના ધોરણે ચાલુ છે કામ —————– ખેતીવાડી, આરોગ્યથી લઈ

Read more

ગીર સોમનાથઃ હિરણ-૨ ડેમના બે દરવાજા ખોલાયા, શિંગોડા ડેમમાં પણ ૭૫% કરતાં વધારે પાણીની આવક

ગીર સોમનાથઃ હિરણ-૨ ડેમના બે દરવાજા ખોલાયા, શિંગોડા ડેમમાં પણ ૭૫% કરતાં વધારે પાણીની આવક ‐—–‐—–‐ ઉપરવાસમાં ભારે વરસાદ, નદીના

Read more

પ્રાચી તીર્થ ભૂદેવ એ નવા જળને પૂજા અર્ચના કરી વધાવ્યા

યાત્રાધામ પ્રાચી થી પસાર થતી સરસ્વતી પ્રાચી તીર્થ સરસ્વતી નદીમાં પ્રથમ ભારે પુર આવતા પ્રાચી તીર્થ ભૂદેવ એ નવા જળને

Read more

વેરાવળમાં ગુરૂપુણિઁમાંની ભવ્ય* *ઉજવણી કરવામાં આવી

ગુરૂપુણિઁમાંના પાવન પ્રસંગે પ્રો (ડો) જીવાભાઈ વાળાએ નિરાલી ખોડીયાર આશ્રમ ભાલકાના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસિન નિવાણઁ બાપુના આશિઁવાદ લીધા બાદ

Read more

ડો ભરતભાઈ બારડ ની 14 મી પુણ્યતિથિ નિમિતે સુત્રાપાડા ખાતે યોજાનાર વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પ

ડો ભરતભાઈ બારડ જેઓ પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના સુપુત્ર જેઓનું મેડિકલ ના અભ્યાસ વખતે ૧૩ વર્ષ પહેલા ગોવા મુકામે

Read more

ગીર સોમનાથ જિલ્લા ના પ્રાચી તીર્થ ના હિરેન ભાઈ પંડ્યા દ્વારા ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરવા અને સેવા પરમો ધર્મ ને સાર્થક કરતું માનવસેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું

આજ ના ટેકનોલોજી સાથે ચાલતા આધુનિક જમાના માં લોકો પોતાનો જન્મદિવસ કે ઘર માં આવતા સુભ પ્રસંગો ની ઉજવણી પોતાના

Read more

ઓલ ગુજરાત મરેગા કર્મચારી યુનિયન મંડળની બેઠક પ્રાંચી ખાતે મળી..

પ્રાચી તીર્થ: ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયન(મંડળ)ની બેઠક પ્રાચી મુકામે મળેલ. આજ ની મિટિંગ માં ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયન

Read more