કેશોદ ના જાંબાઝ યુવા પત્રકાર અનિરૂધ્ધસિંહ બાબરીયા નો આજે જન્મદિવસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mwcwxduh2pc4tt3q/" left="-10"]

કેશોદ ના જાંબાઝ યુવા પત્રકાર અનિરૂધ્ધસિંહ બાબરીયા નો આજે જન્મદિવસ


કેશોદ તાલુકાના અજાબ ગામના વતની અને છેલ્લા ઘણા વર્ષો થી મીડિયા લાઈન માં સંકળાયેલા કેશોદ ના પત્રકાર અનિરૂધ્ધસિંહ બાબરીયા જેઓ સત્યની સાથે ઈલોકટ્રોનીક મિડીયા ના લોક પ્રશ્રનો ને વાચા આપનાર નિડર પત્રકાર નો તા.૨૯-૦૯-૧૯૯૩ ના રોજ જન્મ થયો હતો ને ૨૯ વર્ષ પુરા કરી ૩૦ મા વર્ષે મા મંગલ પ્રવેશ કરી રહયા છે તો આ જન્મ દિવસે તેમના પરિવારજનો સગા સ્નેહીઓ તેમજ બહોળી સંખ્યા મા તેમનુ મિત્ર મંડળ વેપારી આલમ તેમજ પોલિસ પરિવાર તરફથી જન્મદિવશ ની શુભ કામનાઓ મળી રહી છે તેજ બતાવે છે તેમની સાચી દિશા ની કામગીરી નૂ ઉત્કૃષ્ટ પરિણામ,ભગવાન તેમને દિર્ઘ આયુષ્ય આપે અને સમાજના વંચિત ને છેવાડા ના લોકો ના પડતર ને પ્રાણ પ્રશ્નનો ને ચોથી જાગીર ના માધ્યમથી વાચા આપવા ના પ્રયત કરે તેવી શુભ કામના સહ અભિનંદન જન્મદિવશ મુબારક તેમનો મો.૭૭૭૮૮૧૭૭૭૧ શુભેચ્છાપાઠવી શકો છો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]