અંબાણી પરિવાર ના અનંત અંબાણી એ સોમનાથ ને શિષ ઝુકાવ્યું - At This Time

અંબાણી પરિવાર ના અનંત અંબાણી એ સોમનાથ ને શિષ ઝુકાવ્યું


સોમનાથ મંદિરના સમરાંગણ પર લગાવવામાં આવનાર 51 સુવર્ણકળશોની પૂજા કરી, સોમનાથ મહાદેવની નિત્ય પૂજા માટે વપરાશના ચાંદીના ₹ 90 લાખના વાસણો અનંતભાઇ અંબાણી તથા અંબાણી પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon