યાત્રાધામ પ્રાચી તીર્થ માં સમસ્ત વિરાણી પરિવાર દ્વારા પિતૃ તર્પણ અને મહાપીંડદાન - At This Time

યાત્રાધામ પ્રાચી તીર્થ માં સમસ્ત વિરાણી પરિવાર દ્વારા પિતૃ તર્પણ અને મહાપીંડદાન


પ્રાચી તીર્થ મા આજરોજ શ્રી વિઠ્ઠલભાઈ વિરાણી તથા પરિવાર તરફથી તેમના કાલાવડ (શિતલા) થી સમસ્ત વિરાણી પરિવાર માથી 165 વ્યકતી ઑ એ પ્રાચી તીર્થ મા યાત્રા પ્રવાસ દરમિયાન પિતૃ તર્પણ અને મહા પીંડદાન કરાવવા આવેલ જેનુ આયોજન શ્રી વિઠ્ઠલભાઈ વિરાણી પરિવાર (સુરત) દ્વારા આયોજિત સમસ્ત વિરાણી કરવામાં આવ્યું હતૂ અને સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે પ્રાચી તીર્થમાં પવિત્ર મોક્ષ પીપળાએ અને પૂર્વ સરસ્વતી નદી કિનારે સમસ્ત વિરાણી પરિવાર દ્વારા પિતૃ તર્પણ અને પીડદાન વીધી તીર્થ ગોર શ્રી દિપકભાઈ જૉષી દ્વારા કરવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon