Wadhwan Archives - Page 2 of 14 - At This Time

લખતર તાલુકાના લીલાપુર રોડ પમપિંગ સ્ટેશન નંબર 2 વચ્ચેના સાયફન જર્જરિત હાલતમાં

જીવના જોખમે પશુપાલક પોતાના પશુ લઈ ખેડૂત પોતાના વાહન લઈ પસાર થઈ રહ્યા છે. લખતર તાલુકામાં નર્મદાની મુખ્ય કેનાલ ઉપર

Read more

ધાંગધ્રા પાલીકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા ડસ્ટબીન વિતરણ કરવામાં આવ્યા હતાં.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરને સ્વચ્છ અને રળિયામણું બનાવવા માટે પૂર્વ મંત્રી આઈ કે જાડેજા દ્વારા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી

Read more

થાન એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ

રૂ.૧.૬૯ કરોડના ખર્ચે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનથી થાન તાલુકાના નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં વધારો થશે – ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ સુરેન્દ્રનગર

Read more

સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીએ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ.

જિલ્લામાં ૭મી મેના રોજ યોજાનારા મતદાન સહિતનાં વિવિધ તબક્કાઓ માટે ચૂંટણીતંત્ર સજ્જ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી

Read more

સુરેન્દ્રનગર નિર્ધાર સંસ્થાના કોમ્પ્યુટર તાલીમ કેન્દ્રના લાભાર્થીને પ્રમાણ પત્ર વિતરણ કરાયા.

ખમીરવંતી ઝાલાવાડી ધરતીના સુરેન્દ્રનગર શહેર ખાતે છેલ્લા 24 વર્ષથી વિવિધ સેવા પ્રકલ્પો હાથ ધરતી નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા

Read more

સુરેન્દ્રનગર ખાતેથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરાવ્યો.

મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મુળી તાલુકાના કુકડા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવનું

Read more

સુરેન્દ્રનગર મુખ્યમંત્રીના હસ્તે જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરાયેલ વિકાસ વાટીકા પુસ્તિકાનું વિમોચન કરાયું.

વિકાસ વાટીકા પુસ્તિકામાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યોનું આલેખન સુરેન્દ્રનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને

Read more

હીરાપુર ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ભરાતા જીરાના પાકને નુકસાન જવાની ભીતી

ધ્રાંગધ્રાના હીરાપુર ગામની સીમમાં મેથાણ હીરાપુરની નર્મદા કેનાલ માંથી માઇનોર કેનાલમાં પાણી છોડાતા કેનાલ ઓવરફોલો થતા વિસ્તારની આસપાસના અંદાજે 20

Read more

સુરેન્દ્રનગરમાં બે સંતાનો સાથે આત્મહત્યા કરવા નીકળેલી મહિલાને 181અભયમ ટીમે બચાવી

સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને જાણ કરેલ કે અહીં ભોગાવો નદી કાંઠે પુલની બાજુમાં

Read more

15 માર્ચથી સિંચાઈ માટેના કેનાલો બંધ કરવાનો નિર્ણય પરત ખેંચવા માંગ

હાલ નર્મદા નિગમ દ્વારા 15 માર્ચથી મોટાભાગની સિંચાઈ માટેની કેનાલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયથી ખેડુતો વ્યાકુળ

Read more

ચોટીલા APMC ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન બીનહરીફ ચૂંટાયા.

ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં તમામ ડીરેક્ટરો બિન હરીફ થયા બાદ બુધવારનાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની યોજાયેલ ચૂંટણીમાં બંન્ને સર્વાનુમતે બિનહરીફ ચૂટાઇ

Read more

ચોટીલા હાઇવે ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડીમોલેસનની કામગીરી હાથ ધરી

ખાણીપીણી, ચા-નાસ્તાના ધંધાર્થી સહિતના દબાણો હટાવવા સરકારી તંત્રો ત્રાટક્યા ચોટીલા નેશનલ હાઇવે ઉપર છાપરા, કેબીન અને કેટલાક દબાણો દૂર કરવા

Read more

પરીક્ષા અંગેના એક્શન પ્લાનની વિગતવાર માહિતી આપતા જિલ્લા કલેકટર

રાજ્યના શિક્ષણમંત્રીએ તમામ જિલ્લાઓના અધિકારીઓ સાથે બોર્ડની પરીક્ષાને લગતી તૈયારીઓ વિશે વીડિયો કોન્ફરન્સ યોજાઈ. માર્ચ ૨૦૨૪માં યોજાનાર ગુજરાત માધ્યમિક અને

Read more

૪૫ ગામોને નર્મદાના નીર માટે પાઈપ લાઈન ખાતમુર્હુત એક લોલીપોપ છે વિડીયો વાયરલ કરી વિરોધ કરતા ખેડૂતો

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મુળી ધાંગધ્રાના આશરે ૪૫ ગામો માટે સિંચાઈ માટે પાઈપલાઈન થી પાણી આપવાની યોજના ૪૧૭ કરોડની વહિવટી મંજુરી

Read more

ચોટીલા હાઇવે ઉપર ચાણપાના પાટડી પાસે દૂધ ભરેલું ટેન્કર પલ્ટી ખાઇ જતાં દોડધામ મચી

દૂધ ભરવા આસપાસનાં લોકો હાથમાં જે વાસણ આવ્યું તે લઈ ઉમટી પડયા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર રાજકોટ તરફથી આવી

Read more

પાટડી તાલુકાના ફતેપુર પ્રાથમિક શાળામાં બેદરકારી દાખવનાર ત્રણ શિક્ષકોની બદલી

કારણદર્શક નોટિસ ફટકાર્યાના અઠવાડિયા બાદ કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લામાં ગત અઠવાડિયે પાટડી તાલુકાના ફતેપુર પ્રાથમિક શાળાના રૂમને તાળુ મારી બાળકોને પુરી

Read more

લખતર તાલુકા પંચાયતનું 4.13 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર

સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2024-25ના અંદાજે રૂ.4.13 કરોડની પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂર કરાયું હતું જેમાં વિવિધ

Read more

લીંબડીના બોરાણા ગામની સીમમાંથી 205 કિલો ગાંજા સાથે બે શખ્સો પકડાયા.

કાર બાઇક મોબાઇલ સહિત કુલ રૂ.12,16,750 નો મુદ્દામાલ કબ્જે કર્યો. સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના બોરાણા ગામની સીમમાંથી ગાંજા અંગે બાતમી

Read more

રાજ્ય સરકાર દ્વારા 45 ગામને પાણી આપવાની યોજના અંગે આપના આગેવાન રાજુભાઈ કરપડાએ પ્રતિક્રિયા આપી

સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈના પાણી મુદ્દે પાંચ તાલુકાના ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે ગામડે ગામડે રાત્રિ મીટીંગો થઈ રહી છે જેમાં

Read more

સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે ફરતા પશુ દવાખાનાની 7 એમ્બ્યુલન્સને કેન્દ્રીય રાજ્યમંત્રીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું.

સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે પશુઓની સારવાર માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ફરતા પશુ દવાખાનાની 7 એમ્બ્યુલન્સને કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ

Read more

મુળી વઢવાણ ધાંગધ્રાના ૩૧ ગામોમાં નર્મદાના નીર માટે ખેડૂતોને વધુમાં એક લોલીપોપ

ખેડૂત આંદોલન વેગ પકડી રહ્યું છે ત્યારે જ સરકાર દ્વારા આંદોલનને તોડવાના પ્રયાસ.! હાલ એક વાહિયાત ચર્ચાએ જોર પકડ્યું છે

Read more

લીંબડી બસ સ્ટેન્ડ નજીક યોગી કોમ્પલેક્ષમાં આવેલા SBI ના એટીએમમાં 25 લાખથી વધુની ચોરી

જે એટીએમમાં ચોરી થઈ તે એટીએમ રામભરોસે હતું, પોલીસ તંત્રમાં દોડધામ મચી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી યોગી કોમ્પલેક્ષમાં આવેલા એસબીઆઇના એટીએમમાં

Read more

ધ્રાંગધ્રાના આંબેડકરનગર રામજી મંદિર પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ.

વિદેશી દારૂની બોટલ 57 કિં.રૂ. 48,450,અને સ્વીફ્ટ ગાડી કિંમત 3,00,000 સહીત કુલ 3,48,450 નો મુદ્દામાલ ઝડપાયો. ધ્રાંગધ્રા આંબેડકર નગર રામજી

Read more

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.

2 હિટાચી, 10 ડમ્પરો, 1 લોડર તેમજ 3 ટ્રેકટરો સહિત અંદાજે રૂ. 3 કરોડથી વધુનો મુદામાલ જપ્ત કર્યો. સુરેન્દ્રનગર જિલ્લાની

Read more

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ.

બેઠક દરમિયાન જિલ્લાની વિવિધ સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે જરૂરી પગલા અંગે સંબંધિત વિભાગોને સુચના આપી કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાના

Read more

સુરેન્દ્રનગર જીલ્લાની લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત લોકસભાની કાર્યશાળા યોજાઈ.

આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા કાર્યાલય નમો કમલમ ખાતે લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત લોકસભાની કાર્યશાળા યોજાઈ જેમાં જિલ્લા અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ

Read more

સુરેન્દ્રનગર જિલ્લાના રામપરા ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી અધ્યક્ષસ્થાને એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

રામપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નવી એમ્બ્યુલન્સ મળવાથી આજુબાજુના ગામલોકો માટે આરોગ્યની સુવિધામાં વધારો થશે. સુરેન્દ્રનગર જિલ્લાના રામપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

Read more

સુરેન્દ્રનગરના STP પ્લાન્ટના ગંદા પાણી છ શૈક્ષિણક સંકુલ સુધી પહોંચ્યા.

વઢવાણ મૂળચંદ રોડ પર પાણીના શુદ્ધિ કરણનો પ્લાન્ટ આવેલો છે ત્યારે આ પ્લાન્ટમાંથી છોડાતા ગંદા અને દૂષિત પાણી અંદાજે છ

Read more

સુરેન્દ્રનગરની સરકારી કચેરીઓમાં ગંદકી સફાઈનો અભાવ

સુરેન્દ્રનગરના ખેરાળી રોડ પર આવેલ બહુમાળી ભવનમાં અલગ અલગ બે બિલ્ડિંગમાં અંદાજે 40થી વધુ અલગ અલગ વિભાગની આરટીઓ, રજીસ્ટ્રાર, ખાણખનીજ,

Read more