75 વીઘામાં રૂ. 200 કરોડના ખર્ચે રાજકોટ જિલ્લા ના મોટા રામપર ગામે વૃદ્ધાશ્રમ બનાવવાનું આયોજન, રવિવારે ભૂમિપૂજનમાં સંતો-મહંતો આવશે રાજકોટમાં દેશનો મોટો 700 રૂમનો વૃદ્ધાશ્રમ બનશે એકસાથે 2100 પથારીવશ બીમાર વૃદ્ધોને આશરો આપી તેની સાર-સંભાળ લઇ સારવાર કરાશે
દેશના કોઈ પણ ખૂણેથી નિરાધાર વૃદ્ધ લાચાર, પથારીવશ વૃદ્ધોને હવે આગામી સમયમાં રાજકોટ જીલ્લાના મોટા રામપર ગામ ખાતે આશરો મળવાની
Read more