પડધરી વ્યાજખોરો વિરૃદ્ધ જાગૃતિ લાવવા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/oedbro7vogzo4qan/" left="-10"]

પડધરી વ્યાજખોરો વિરૃદ્ધ જાગૃતિ લાવવા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો


ગેરકાયદેસર વ્યાજખોરી કરતા ઈસમોની કોઈ રાવ કે ફરીયાદ કે ત્રાસ આપતા હોય તો તા.૧૨-૦૧-૨૦રર ને ૧૧:૦૦ કલાકે પડધરી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઈન્સપેક્ટર સાહેબ શ્રી એસ.ઓ.જી શાખાની અધ્યક્ષ સ્થાને એક લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યુ હતું તો આ લોક દરબાર માં તમામ ભોગબનનારો હાજર રહ્યાં હતાં તેમજ આ લોક દરબારમાં નાના ફેરીયાઓ, લારી ગલ્લાવાળાઓ, શાકભાજીવાળા, ખેડુતો કે જેઓ વ્યાજખોરી ની ચુંગલમાં ફસાતા હોય છે તેવા નાના વર્ગના લોકો હાજર રહ્યાં હતાં તેમજ આ લોકદરબારમાં સરકારી તરફથી આપવામાં આવતી વિવિધ લોનો તથા યોજનાઓથી તમામ ને વાકેફ કરવામાં આવ્યાં હતાં બહોળી સંખ્યામાં આ લોકદર બાર માં ઉપસ્થિત રહ્યાં હતાં

રિપોર્ટર - નિખીલ ભોજાણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]