વિસાવદર અવસાન નોંધ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rma3b8njdrzrbi9h/" left="-10"]

વિસાવદર અવસાન નોંધ


વિસાવદર નિવાસી શ્રી લાભુબેન ચંપકભાઈ વ્યાસ ઉ.વ. ૯૭ નું આજ તારીખ ૨૯-૧૧-૨૦૨૨ મંગળવારના રોજ અવશાન થયેલ છે , *તેઓની સ્મશાન યાત્રા આવતી કાલે તા. ૩૦-૧૧-૨૦૨૨ ને બુધવારે ભરતભાઈ ચંપકભાઈ વ્યાસ નાં નિવાસસ્થાન ડોબરીયા પ્લોટ, સ્વામિનારાયણ મંદિર સામે થી સવારે ૯ કલાકે રાખેલ છે* દ: દિલીપ ભાઈ સી. વ્યાસ, ગીરીશ ભાઈ સી. વ્યાસ, સ્વ. પ્રકાશ ભાઈ સી. વ્યાસ, ભરતભાઈ સી વ્યાસ

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]