ઘીઘી મ.લા.ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત શ્રીમતી વી.વી.શાહ એમ.એસ.સી(સી.એ & આઈ. ટી) કોલેજ માં શિક્ષક દિનની ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/q027zslsdamq0con/" left="-10"]

ઘીઘી મ.લા.ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત શ્રીમતી વી.વી.શાહ એમ.એસ.સી(સી.એ & આઈ. ટી) કોલેજ માં શિક્ષક દિનની ઉજવણી


ઘીઘી મ.લા.ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત શ્રીમતી વી.વી.શાહ એમ.એસ.સી(સી.એ & આઈ. ટી) કોલેજ માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં કોલેજ ના 18 વિધાર્થીઓ એ એક દિવસી માટે શિક્ષક તરીકે ભાગ લીધો હતો કોલેજ ના જ વિદ્યાર્થી આદિત્ય પટેલ એક દિવસ માટે આચાર્ય તરીકે સુંદર કામગીરી કરી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી નવીનચન્દ્ર આર. મોદી અને પ્રભારીમંત્રીશ્રી પ્રો. અરવિંદભાઈ જે. મોદી તથા મુખ્ય મહેમાન પરિમલ એમ. શાહ અને બી.સી.એ કોલેજ ના આચાર્ય ડૉ. જયદીપ ભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહીને વિધાર્થીઓને પોત્સાહીત કર્યા હતા. સંસ્થાના આચાર્યશ્રી અર્પિત ભાઈ એ. જોષી એ તમામ મહેમાનોને આવકર્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવા બદલ આચાર્યશ્રી એ સ્ટાફમિત્રો ને અભિનંદન આપ્યા હતા.મ.લા.ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત શ્રીમતી વી.વી.શાહ એમ.એસ.સી(સી.એ & આઈ. ટી) કોલેજ માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં કોલેજ ના 18 વિધાર્થીઓ એ એક દિવસી માટે શિક્ષક તરીકે ભાગ લીધો હતો કોલેજ ના જ વિદ્યાર્થી આદિત્ય પટેલ એક દિવસ માટે આચાર્ય તરીકે સુંદર કામગીરી કરી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી નવીનચન્દ્ર આર. મોદી અને પ્રભારીમંત્રીશ્રી પ્રો. અરવિંદભાઈ જે. મોદી તથા મુખ્ય મહેમાન પરિમલ એમ. શાહ અને બી.સી.એ કોલેજ ના આચાર્ય ડૉ. જયદીપ ભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહીને વિધાર્થીઓને પોત્સાહીત કર્યા હતા. સંસ્થાના આચાર્યશ્રી અર્પિત ભાઈ એ. જોષી એ તમામ મહેમાનોને આવકર્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવા બદલ આચાર્યશ્રી એ સ્ટાફમિત્રો ને અભિનંદન આપ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]