વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન હિંમતનગર ટીમ દ્વારા - At This Time

વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન હિંમતનગર ટીમ દ્વારા


ઈદ એ મિલાદ નિમીતે
વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન
હિંમતનગર ટીમ
દ્વારા આજરોજ
હિંમતનગર મોતીપુરા ખાતે આવેલી મંદબુદ્ધિના બાળકોને ફ્રુટ પેકેટ વિતરણ કરવામાં આવ્યું

સમગ્ર માનવ જાતને એક મેક ના પ્રેમ સાથે ભાઇચાર થી સાથે રેહવાનો સંદેશો આપનાર સમગ્ર મુસ્લિમ સમાજના ધર્મગુરુ એવા મોહંમદ પયગંબર સાહેબનો જન્મ દિવસ એટલે ઈદ એ મિલાદ તરીકે મનાવવામાં આવે છે

વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન
હિંમતનગર ટીમ દ્વારા આજરોજ સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી લક્ષ્મીબેન મંગળદાસ ઠક્કર
મંદબુદ્ધિના બાળકોની તથા દીકરીઓની સંસ્થા હિંમતનગર મોતીપુરા ખાતે ફ્રુટ પેકેટ બાળકોને આપવામાં આવ્યા

અહેવાલ આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.