શરદપૂનમ રવિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શૃંગાર એવં ષોડશોપચાર પૂજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kdk87f7jnxxi1riz/" left="-10"]

શરદપૂનમ રવિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શૃંગાર એવં ષોડશોપચાર પૂજન


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શરદપૂનમ તા.09-10-2022ને રવિવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ફૂલોનો દિવ્ય શૃંગાર કરી શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ.
સાંજે ૫:૩૦ કલાકે ષોડશોપચાર દાદાનું ભવ્ય પૂજન-અભિષેક-પુષ્પભીષેક-મહાઆરતી કરવામાં આવેલ. ભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]