સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ભાદરવી પૂનમ અંબાજી જવા માટે મુખ્ય રસ્તો છે હિંમતનગર થી - At This Time

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ભાદરવી પૂનમ અંબાજી જવા માટે મુખ્ય રસ્તો છે હિંમતનગર થી


સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ભાદરવી પૂનમ અંબાજી જવા માટે મુખ્ય રસ્તો છે હિંમતનગર થી ખૂબ જ મોટી સંખ્યામાં ભાદરવી પૂનમના સંઘ ચાલતા પદયાત્રીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ચાલતા જાય છે હિંમતનગર ખેડબ્રહ્મા અંબાજી સુધી નો સંપૂર્ણ રોડ પદયાત્રીઓ દ્વારા જય અંબે નાદ થી ગુંજી ઊઠે છે ભાદરવી પૂનમનો અનેરો મહિમા હોય છે ત્યારે હિંમતનગર એન .જી સર્કલ પાસે રોટરી ક્લબ દ્વારા ચા નાસ્તાનો વિસામો રોટરી ક્લબના મેમ્બરો દ્વારા પ્રથમ વખત કરવામાં આવ્યો છે જેમાં 28 થી 30 હજાર પદયાત્રીઓ વિસામાનો લાભ લીધો હતો નવનિયુક્ત સમિતિ પ્રમુખશ્રી અમૃતભાઈ પુરોહિત એન .જી પ્રોજેક્ટ ડાયરેક્ટર અને રોટરી ક્લબના પદાધિકારી શ્રીમાન.ગોપાલસિંહજી રોટરી ક્લબ ના પદાધિકારી શ્રી પ્રફુલભાઈ કાથાવાલા મેમ્બર શ્રી પ્રકાશભાઈ સોની કરણસિંહ ચૌહાણ ન્યાય સંગઠન રોટરી ક્લબ હોદ્દેદાર શ્રી નવનિયુક્ત પદાધિકારી અને કારોબારી સભ્યો રોટરી ક્લબ દ્વારા પૂર્ણ સમય સેવા આપી પદયાત્રીઓ ને સેવા આપી હતી

અહેવાલ આબીદઅલી ભુરા
હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.