માળીયાહાટીનામાં યોજાશે માલધારી રબારી સમાજનું મહા સંમેલન - At This Time

માળીયાહાટીનામાં યોજાશે માલધારી રબારી સમાજનું મહા સંમેલન


સંમેલનને લઈને તડામાર તૈયારીઓ શરૂ

સરકારની આંખ ઉધાડવા બિનરાજકીય સંમેલન યોજાશે

આ સંમેલન માં મોટી સંખ્યામાં માલધારી સમાજ ઉપસ્થિત રહેશે

જુનાગઢ માળીયા હાટીના તાલુકામા જૂનાગઢ સોમનાથ હાઇવે રોડ પાણીધ્રા ફાટક પાસે
આવનારી તારીખ 9/09/2022 ના રોજ બપોરે 2 કલાકે માલધારી રબારી સમાજનું મહા સંમેલન યોજનાર હોય જેમાં માલધારી સમાજના વિવિધ પડતર પ્રશ્નોને લઈ સમાજની માંગણીઓને લઇ બિનરાજકીય યોજાશે સંમેલન

જુનાગઢ ,પોરબંદર ,ગીર સોમનાથ સહીતના જિલ્લાઓમાંથી માલધારી સમાજ માળીયા હાટીના માં એકત્રીત થવાના છે

માલધારી સમાજના ધર્મ ગુરૂઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ સંમેલન સફળ બનાવવા જીવણ આતા ( ભુવા આતા ચોરવાડ ), વિરુઆતા ચોરવાડ , વીરાભાઈ શામળા (ચોરવાડ), વીરાભાઈ આતા (ખોદાડે), વરજાંગ ભાઈ હુણ સહિતના માલધારી સમાજના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા

બાઈટ
શામળા જીવણભાઈ
ચોરવાડ ધર્મગુરુ

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.