વિસાવદર નિવાસી રાજગોર બ્રાહ્મણ મનહરભાઈ ઓધવજીભાઈ જોષી ના પીતાશ્રી સ્વ.ઓધવજીભાઈ હરીભાઇ (ચાંઉ) જોષી નુ તા.૧૨/૦૫/૨૦૨૩ ના રોજ મેંદરડા મુકામે અવશાન થયેલ
-:અવસાન નોંધ મેંદરડા:-
વિસાવદર નિવાસી રાજગોર બ્રાહ્મણ સ્વ ઓધવજીભાઈ હરિભાઈ (ચાંઉ) જોષીતે સ્વ દલપતભાઈ જોષી રાજકોટ, મનહરભાઈ જોષી મેંદરડા, કાંતિભાઈ જોષી પત્રકાર ધારી તથા હંસાબેન શૈલેષભાઈ સાકળીયા બેલા તથા દીનાબેન જયેશભાઈ તેરૈયા આદિત્યાણા ના પિતા ઉંમર વર્ષ ૯૯ નુ તા.૧૨/૦૫/૨૦૨૩ ના રોજ અવસાન થયેલ છે
-: જેમનું બેસણું:-
તા.૧૫/૦૫/૨૦૨૩ ને સોમવાર ૪ થી ૬ આરાધના કોમ્પ્લેક્સ નવદુર્ગા ચોક જુની પોસ્ટ ઓફિસ રોડ નિવાસ્થાને મેંદરડા મુકામે રાખેલ છે
લી-કમલેશ મહેતા મેંદરડા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.