મહિસાગર : સંતરામપુર તાલુકાના માનગઢ ખાતે ચાર રાજ્યો નાં આદિવાસી પરિવાર દ્વારા ઈ. સ. 1913 માં સ્વાતંત્ર સંગ્રામ માં સહીદ થયેલાં 1507 ભીલ યોદ્ધાઓ ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jjxhtphvsdsi1myp/" left="-10"]

મહિસાગર : સંતરામપુર તાલુકાના માનગઢ ખાતે ચાર રાજ્યો નાં આદિવાસી પરિવાર દ્વારા ઈ. સ. 1913 માં સ્વાતંત્ર સંગ્રામ માં સહીદ થયેલાં 1507 ભીલ યોદ્ધાઓ ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.


મહિસાગર જિલ્લામાં આવેલ સંતરામપુર તાલુકાનાં માનગઢ ખાતે ચાર રાજ્યો નાં આદિવાસી પરિવાર દ્વારા ઈ. સ. 1913 માં સ્વાતંત્ર સંગ્રામ માં સહીદ થયેલાં 1507 ભીલ યોદ્ધાઓ ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.
માનગઢ ખાતે ચાર રાજ્યો નાં એટલે કે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્ય ના આદિવાસી પરિવાર દ્વારા ઈ. સ. 1913 માં સ્વાતંત્ર સંગ્રામ માં સહીદ થયેલાં 1507 ભીલ યોદ્ધાઓ ને 1507 દીપ પ્રગટાવી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી જેમા મોટી સંખ્યામાં ચાર રાજ્યો નાં આદિવાસી પરિવાર ની જનતાએ હાજરી આપી હતી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]