રાણપુર ના કરનારા ગામે છરીના ધા ઝીંકી યુવાનની હત્યા યુવાનની બોડીને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ - At This Time

રાણપુર ના કરનારા ગામે છરીના ધા ઝીંકી યુવાનની હત્યા યુવાનની બોડીને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ


મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના રાણપુર ના કરનારા ગામે કાનાભાઈ જોગરાણા ને કોઈ શખ્સો દ્વારા છરીના ઘા ઝીકાતા યુવાનને તાત્કાલિક સારવાર માટે સબિહા હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ યુવાનનું મોત થતાં પીએમ માટે સોનાવાલા હોસ્પિટલમાં ખસેડેલ જ્યારે હોસ્પિટલ ખાતે મરનાર યુવાનના પરિવાર અને સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતા એલસીબી પીઆઇટી એસ રીઝવી સહિત પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવી અને તપાસ હાથ ધરી

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.