ચિતલ સ્વ ગૌરીબેન દેસાણી ની સ્મૃતિ ૧૦૪ મો નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ યોજાયો - At This Time

ચિતલ સ્વ ગૌરીબેન દેસાણી ની સ્મૃતિ ૧૦૪ મો નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ યોજાયો


ચિતલ સ્વ ગૌરીબેન દેસાણી ની સ્મૃતિ ૧૦૪ મો નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ યોજાયો

ચિતલ સ્વ ગૌરીબેન દેસાણી ની સ્મૃતિ ૧૦૪ મો નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ યોજાયો
ચિતલમાં વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ અને સંતશ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા એ ચિતલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે બિપીનભાઈ દેસાણી ના સહયોગ થી ૧૦૪ મોં નેત્ર નિદાન અને દંતયજ્ઞ સ્વ.ગૌરીબેન દેસાણી ની સ્મૃતિમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના વિભાગ સેવા પ્રમુખ
ભરતભાઈ રાદડીયા ના પ્રમુખ સ્થાને સંપન્ન થયો જેનું ઉદ્ઘાટન વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ ના હસ્તે કરવામાં આવેલ અને યુવરાજસિંહ પલવાર જિલ્લા સેવા પ્રમુખ,જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયત ના ચેરમેન જે.બી. દેસાઈ ની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો આ તકે વિજયભાઈ દેસાઈ એ રાષ્ટ્ર હિત માં મતદાન કરવા આહવાન કરેલ આ કેમ્પ માં ૧૦૦ ટકા મત દાન કરવા સંસથા ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા એ સંકલ્પ પ્રતિજ્ઞા આપી હતી આ શિબિરને સફળ બનાવવા માટે નેત્રનિદાન કેમ્પ કમિટીના દિનેશભાઈ મેસિયા,બિપીનભાઈ દવે ઉકાભાઈ દેસાઈ જીતુભાઈ વાઘેલા ખોડભાઈ ધંધુકિયા છગનભાઈ કાછડીયા બકુલભાઈ ભીમાણી,રમેશભાઈ સોરઠીયા વગેરે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.