મહીસાગરમાં લોકોને મતદાન અંગે જાગૃત કરવા કલેક્ટરે 'અવસર રથ'ને પ્રસ્થાન કરાવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2zefuxzwtgx3issa/" left="-10"]

મહીસાગરમાં લોકોને મતદાન અંગે જાગૃત કરવા કલેક્ટરે ‘અવસર રથ’ને પ્રસ્થાન કરાવ્યો


મતદાન જાગૃતિ અંતર્ગત જિલ્લા અને સત્ર ન્યાયાલય ખાતે કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના અવસર રથને લીલીઝંડી આપી મતદાન જાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આગામી 5મી ડિસેમ્બરે અવશ્ય મતદાન કરવા અને અન્ય મતદારોને પ્રેરણા આપવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]