શ્રી શારદા સેવા સંઘ બાપુનગર લોકગાયિકા ખુશ્બુ આસોડિયા દ્વારા શનિવારે ગરીબોને અને અનાથ બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું અનેક લોકોએ તેનો લાભ લીધો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/14h5g9pxy6skq1es/" left="-10"]

શ્રી શારદા સેવા સંઘ બાપુનગર લોકગાયિકા ખુશ્બુ આસોડિયા દ્વારા શનિવારે ગરીબોને અને અનાથ બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું અનેક લોકોએ તેનો લાભ લીધો


બાપુનગરમાં આવેલ શારદા સેવા સંધ દવ્રારા ગરીબ અને જરૂરીયાત અનાથ બાળકોને ભોજન આપે છે
આ સંસ્થા ના પ્રમુખ શ્રી અનીલભાઈ થલોટીયા અને રસિકભાઈ કૈઇયલકર આ બંને જણા ઘણા ટાઇમ થી દર શનિવારે બાપુનગરમાં આવેલ પોલીસ સ્ટેશન પાસે આવેલ ગણપતી મંદિર ના પાછળ આવેલ ચોક માં ભોજન નું આયોજન કરે છે...
અને આ ભોજન ગરીબ બાળકો અને ગરીબ લોકો જમે તે ,માટે અનેક સેવાભાવી લોકો ભોજન દાતા બની ને આ સંધમાં નામ લખાવે છે..
અને પોતાની રીતે આ સંધ માં ભોજન દાતા બની ને ભૂખ્યા ને ભોજન આપીને પોતે પરોપકાર કાર્ય નો અનુભવ કરે છે.. આ વખતે શનિવારના ભોજન દાતા બાપુનગર માં રહેતા પ્રસિદ્ધ ગાયિકા શ્રી ખુશ્બુબેન આસોડિયા દવ્રારા આપવામાં આવેલ છે...
આ સંધ નું એક જ કામ છે જન સેવા એજ પ્રભુ સેવા અને ગરીબ અને અનાથ બાળકો ને સારું જમવાનું મળે તેવો ઉદ્ર્શ્ય છે અને ટુક સમય માં આનો લાભ બાપુનગર અને બીજા અનેક એરિયામાંથી ગરીબ અને અનાથ લોકો આનો લાભ લઈ રહ્યા છે...
આ સંધ દવ્રારા ભોજન માં દાલ ભાત પૂરી શાક અને મીઠાઈ પણ ભોજન માં આપવામાં આવે છે..... મીડિયા ના માધ્યમ થી આ ભોજન નો લાહવો અનેક લોકો ને મળે અને વધારે લોકો સુધી આ ન્યુઝ મેસેજ જાય તેવું આ સંધ દવ્રારા જાણવામાં આવે છે દિનેશ સોલંકી .... અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]