ભારતીય બંધારણના શિલ્પકાર, પરમ પૂજ્ય ડૉ. બાબા સાહેબ આંબેડકર પૌત્ર ભીમ રાવ યશવંતરાવ આંબેડકર સાહેબ ની ગુજરાતમાં વધતાં દલિત હત્યા , અત્યાચારો વિષે મુલાકાત લેવામાં આવી - At This Time

ભારતીય બંધારણના શિલ્પકાર, પરમ પૂજ્ય ડૉ. બાબા સાહેબ આંબેડકર પૌત્ર ભીમ રાવ યશવંતરાવ આંબેડકર સાહેબ ની ગુજરાતમાં વધતાં દલિત હત્યા , અત્યાચારો વિષે મુલાકાત લેવામાં આવી


ભારતીય બંધારણના શિલ્પકાર, પરમ પૂજ્ય ડૉ. બાબા સાહેબ આંબેડકર પૌત્ર ભીમ રાવ યશવંતરાવ આંબેડકર સાહેબ ની ગુજરાતમાં વધતાં દલિત હત્યા , અત્યાચારો વિષે મુલાકાત લેવામાં આવી આજરોજ તારીખ ૨૪/૦૭/૨૦૨૩ ના રોજ દાદર આંબેડકર ભવન ખાતે , વિશ્વ રત્ન,ભારતીય બંધારણના શિલ્પકાર, પરમ પૂજ્ય ડૉ. બાબા સાહેબ આંબેડકર ના પૌત્ર ધી. બુધ્ધિષ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા, ના રાષ્ટ્રીયકાર્ય અધ્યક્ષ મા શ્રી ભીમરાવ યશવંતરાવ આંબેડકર સાહેબ ની મુલાકાત લેવામાં આવી હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા ના સમઢીયાળા ગામે બનેલ બનાવ અનુસૂચિત સમાજના બે સગા ભાઇઓની હત્યા જાતિવાદી મનુવાદી લોકો દ્વારા કરવામાં આવી હતી અને તેમના પરિવાર ના સભ્યને પણ ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી તે સંદર્ભમાં સાહેબને રજૂઆત કરવામાં આવી હતી આ મુલાકાત ઓલ ઇન્ડિયા SC,ST, OBC , માઇનોરીટીસ મહાસંઘ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી આલજીભાઈ મારૂ ના નેતૃત્વ માં લેવામાં આવી હતી તેમાં ઉપસ્થિત રાષ્ટ્રીય સંઘઠક પ્રમુખ શ્રી નરેશ ભાઈ મારૂ , પરેલ થી શ્રી અરવિંદભાઈ ઝાલા, ગણેશભાઈ બામાણી, રમેશભાઈ જાદવ, મહાલક્ષ્મી થી જીવરાજભાઈ સિંગલ ઉપસ્થિત રહ્યા હતા
9662147186


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.