આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 9 ઓગષ્ટથી મારી માટી, મારો દેશ કાર્યક્રમ - At This Time

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 9 ઓગષ્ટથી મારી માટી, મારો દેશ કાર્યક્રમ


આ કાર્યક્રમ અંતર્ગત માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્માન કરવા જનશક્તિને પ્રેરિત કરાશે. સમગ્ર દેશ સહિત ગાંધીનગર જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી- મારો દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી 9 ઓગષ્ટથી આરંભ થશે. સમગ્ર કાર્યક્રમ માટીને નમન, વીરોને વંદન થીમ પર સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.