પોરબંદરમાં આવતીકાલે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે શ્રી રામદેવજી મહારાજના મંડપનું આયોજન
પોરબંદરમાં આવતીકાલે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે શ્રી રામદેવજી મહારાજના મંડપનું આયોજન
પોરબંદરમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે શ્રી રામદેવજી મહારાજના મંડપનું આયોજન કરવામાં આવશે જેમાં સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનોને શ્રી રામદેવજી મહારાજના દર્શન નો લાભ લેવા અને પ્રસાદી લેવા માટે અનુરોધ કરાયો છે જેમાં કાર્યક્રમ તારીખ 9 મે 2024 ગુરુવારના રોજ રાત્રે લોક ડાયરાનું પણ આયોજન રાખવામાં આવેલ છે જેમાં પૂનમબેન ગોંડલીયા તેમજ નાની અનામી કલાકારો ભજનની રમઝટ બોલાવજે અને મંડપ ખડો થવાની તારીખ 10 મે 2024 શુક્રવારના રોજ વૈશાખ સુદ ત્રીજ વહેલી સવારે થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.