મંગળવારે માધાપર, યુનિવર્સિટી રોડ, રેસકોર્સમાં નવા 7 કેસ દાખલ, 21 દર્દીઓ કોરોનામુક્ત - At This Time

મંગળવારે માધાપર, યુનિવર્સિટી રોડ, રેસકોર્સમાં નવા 7 કેસ દાખલ, 21 દર્દીઓ કોરોનામુક્ત


રાજકોટમાં મંગળવારે નવા 7 કેસ નોંધાયા છે. જેની સામે ત્રણ ગણા એટલે કે 21 દર્દી સાજા થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આથી સારવાર હેઠળ દર્દીની સંખ્યા 62 રહી છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 64004 પર પહોંચી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.