મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર એવં કેરીનો અન્નકૂટ - At This Time

મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર એવં કેરીનો અન્નકૂટ


મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર એવં કેરીનો અન્નકૂટ

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે મંગળવાર નિમિત્તે તા.23-05-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ. શ્રી કષ્ટભંજનદેવ દાદાને કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવેલ. જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.