સાવરકુંડલામાં નવા વર્ષે ભગવાન સીતારામના વિવાહ ની આકૃતિ ને રંગોળી સ્વરૂપે પ્રદશીત કરી ઉજવાયુ નૂતનવર્ષ - At This Time

સાવરકુંડલામાં નવા વર્ષે ભગવાન સીતારામના વિવાહ ની આકૃતિ ને રંગોળી સ્વરૂપે પ્રદશીત કરી ઉજવાયુ નૂતનવર્ષ


સાવરકુંડલા અયોધ્યા માં ફેરવાયુ....

સાવરકુંડલામાં આજે પણ ભગવાન સીતારામ ની આકૃતિ ને રંગીલી સ્વરૂપે પ્રદશીત કરી ઉજવાયુ નૂતનવર્ષ

આગવી પરંપરા સાથે વિવિધ તહેવારો ને અનુરૂપ રંગોળી કરી આજ પણ ઉજવાય છે તહેવારો.

ધનતેરસ ના દિવસે માતા લક્ષ્મીજીની રંગોળી સાથે તહેવાર ની ઉજવણી કર્યા બાદ નૂતન વર્ષ ના આગમને ભગવાન સીતારામ ના વિવાહ ની આકૃતિ ની રંગોળી સ્વરૂપે આબેહૂબ કંડારી ઉજવ્યો તહેવાર .જ્યારે આજના સમય માં લોકો આધુનિક રીતિ રિવાજ થી તહેવારો ઉજવી રહ્યા છે ત્યારે આજે પણ સાવરકુંડલા માં ભારતીય પરંપરા અનુસાર દિવાળી ના દિવસો માં અલગ અલગ તહેવાર મુજબ ની રંગોળી કરી તહેવાર ઉજવવામાં આવે છે , ધનતેરસ ના દિવસે માતા લક્ષ્મી ની રંગોળી સાથે તહેવાર ની ઉજવણી કરવામાં આવે તેવા ઘર પણ આજ સાવરકુંડલા માં નજરે પડે છે. ત્યારે આજ પણ આપણી સંસ્કૃતિ જીવંત છે તેવું દર્શાવતી ભગવાન સીતારામ ની વિવાહ રૂપી રંગોળી કરી ભારતીય પરંપરા ને જીવંત કરી હતી ત્યારે અયોધ્યા સાવરકુંડલા માં ઉતરી આવ્યું હોય તેવું નજરે પડ્યું હતું. જે ભાવિ પેઢી અને લોકો માટે પેરણા રૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


919913263165
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.