બોઘરા તથા બાવળીયાની ઉપસ્થિતિમાં મોટા દડવા ખાતે સ્નેહમિલન યોજાયું - At This Time

બોઘરા તથા બાવળીયાની ઉપસ્થિતિમાં મોટા દડવા ખાતે સ્નેહમિલન યોજાયું


કેડિપી હોસ્પિટલ ના ટ્રસ્ટી ડો.ભરત ભાઈ બોઘરા મોટા દડવામાં શ્રી સરદાર પટેલ ભવન ખાતે આયોજિત સાતમા સ્નેહ મિલનમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની સહ ઉપસ્થિતિમાં રહીને સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરીને સમાજના ઉત્કર્ષ માટે સતત પ્રગતિશીલ રહેવા માટે શુભેચ્છાઓ પાઠવી તથા સમસ્ત સમાજને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.