મકરસંક્રાતિના આ પાવન પર્વ પર રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે પણ પતંગ ચગાવી દાન પુણ્ય કરી આજના તહેવારને પરિવારજનો, મિત્રો,ગરીબ બાળકો,અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મનાવ્યો. - At This Time

મકરસંક્રાતિના આ પાવન પર્વ પર રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે પણ પતંગ ચગાવી દાન પુણ્ય કરી આજના તહેવારને પરિવારજનો, મિત્રો,ગરીબ બાળકો,અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મનાવ્યો.


મકરસંક્રાતિના આ પાવન પર્વ પર રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે પણ પતંગ ચગાવી દાન પુણ્ય કરી આજના તહેવારને પરિવારજનો, મિત્રો,ગરીબ બાળકો,અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મનાવ્યો.

રાજ્યના કેબિનેટ શિક્ષણમંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર દ્વારા સંતરામપુર તાલુકાના નર્સિંગપુર ગામે રાવળ સમાજના ગરીબ પરિવારના બાળકોને જમણવાર સાથે બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહીસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.