બરવાળા પોલીસ સ્ટેશન ખાતે વ્યાજ ખોરો ના ત્રાસમાંથી જાહેર જનતાને મુક્ત કરાવવા માટે જાહેર લોક સંવાદ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jsxfepynaqr8t5tc/" left="-10"]

બરવાળા પોલીસ સ્ટેશન ખાતે વ્યાજ ખોરો ના ત્રાસમાંથી જાહેર જનતાને મુક્ત કરાવવા માટે જાહેર લોક સંવાદ યોજાયો


આજ રોજ બોટાદ જિલ્લા ના બરવાળા પોલીસ સ્ટેશન ખાતે સામન્ય નાગરિકોને વ્યાજખોરો ની ચુંગાલમાંથી મુક્તિ અપાવવા તેમજ નાણાં ધિરનારને કાયદા ઓથી માહિતગાર કરવા લોક જાગૃતના હેતુ થી જાહેર લોક સંવાદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોટાદ જિલ્લા ડી.વાય.એસ.પી.રાવલ દ્વારા માહિતગાર કરવામાં આવેલ હતા જેમાં બરવાળા શહેરના આગેવાનો અને બરવાળા તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચો હાજર રહ્યા હતા.

બોટાદ બ્યુરો : ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]