અંકલેશ્વર ના અંદાડા ગામ ખાતે તાલુકા કક્ષા ના 75 માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી =મામલતદાર કરણસિંહ રાજપૂત ના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/urzkjj4k1pecv9gt/" left="-10"]

અંકલેશ્વર ના અંદાડા ગામ ખાતે તાલુકા કક્ષા ના 75 માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી =મામલતદાર કરણસિંહ રાજપૂત ના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યું


અંકલેશ્વર ના અંદાડા ગામ ખાતે તાલુકા કક્ષા ના 75 માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી
=મામલતદાર કરણસિંહ રાજપૂત ના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યું

અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામની કુમાર શાળા ના પટાંગણ ખાતે તાલુકા કક્ષા ના 75 માં પ્રજાસત્તાક દિન ની દબદબાભરે ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર ના મામલતદાર કરણસિંહ રાજપૂત ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ,આ પ્રસન્ગે શાળા ના વિદ્યાર્થીઓ એ વિવિધ કૃતિઓ રજુ કરી હતી આ પ્રસન્ગે તાલુકા પંચાયત ના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાઈન ,જિલ્લા પંચાયત ના સભ્ય ભરત પટેલ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ના ચેરમેન કિરીટ માસ્ટર ,સરપંચ નીરુબેન પટેલ ,કુણાલ પરમાર સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]