મહિસાગર : કડાણા તાલુકામાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ફ્લેગમાર્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ucfqhejo5letryxt/" left="-10"]

મહિસાગર : કડાણા તાલુકામાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ફ્લેગમાર્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


મહિસાગર જિલ્લામાં કડાણા - વેલણવાડા - માલવણ - ડીટવાસ હોમગાર્ડ યુનીટ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત દિવડા થી કડાણા તાલુકા મથક સુધી ફ્લેગમાર્ચ નું આયોજન કરવામાં આવ્યું.

આ ફ્લેગમાર્ચ કાર્યક્રમમાં ડિ.વાય.એસ.પી. સાહેબશ્રી, પી.આઈ.સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી, ટી.ડી.ઓ.સાહેબશ્રી સહિત તમામ પોલીસ સ્ટાફ તેમજ ત્રણસો જેટલાં હોમગાર્ડ જવાનો એ પણ હાજરી આપી હતી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]