જસદણમાં પરુષોત્તમભાઈ રૂપાલા ઍ ABPSS ના પ્રદૅશ ઉપાધ્યક્ષ નરેશ ચૉહલીયા સાથૅ રોકડિયા હનુમાનજી મહારાજના દર્શન કર્યા - At This Time

જસદણમાં પરુષોત્તમભાઈ રૂપાલા ઍ ABPSS ના પ્રદૅશ ઉપાધ્યક્ષ નરેશ ચૉહલીયા સાથૅ રોકડિયા હનુમાનજી મહારાજના દર્શન કર્યા


જસદણ શહેરના કમળાપુર રોડ વાજસુર પરા પાસે આવેલ રોકડિયા હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે કેન્દ્ર સરકારના કેબિનેટ મિનિસ્ટર અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરુષોત્તમ રૂપાલા પધાર્યા હતા સાથૅ જસદણ નગરપાલિકાના પૂર્વ જાગૃત કોર્પોરેટર અને માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેક્ટર તેમજ એબીપીએસએસ પત્રકાર સંઘના પ્રદૅશ ઉપાધ્યક્ષ નરેશભાઈ ચોહલીયાએ પણ હનુમાનજી મહારાજના દર્શન નૉ લાભ લીધો હતો 10 રાજકોટ લોકસભા ના ઉમેદવાર પુરુષોત્તમ પર રૂપાલા એ જસદણ વિછીયા ના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના પ્રયત્નોથી 72 જસદણ વિછીયા વિધાનસભા નું મધ્યસ્થ કાર્યાલય ના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલ આ સમયે કુંવરજીભાઈના માન ખાતર જસદણ તેમજ પંથકમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડેલ બેસવા માટેની ખુરશીઓ પણ ખુટી પડેલ લોકોને જમીન પર બેસવાનો તથા ઉભો રહેવાનો વારો આવ્યો હતો આ પ્રસંગે પધારેલ પરસોત્તમભાઈ રૂપાલા ઍ રોકડિયા હનુમાનજી મહારાજના દર્શનનો લહાવૉ લીધો હતો આ સમયે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.