પ્રાર્થના સભા - At This Time

પ્રાર્થના સભા


સ્વ. રજનીકાંત રેવાશંકર મહેતા

તા. ૨૩-૦૨-૨૦૨૪, શુક્રવાર (ઉ.વર્ષ. ૬૫) (ગામ. મુ-માળીયા હાટીના,હાલ- અંકલેશ્વર )

સ્વ રજનીકાંત રેવાશંકર મહેતા કે જેઓ અશ્વિનભાઈ તથા ભગવતીભાઈ ના ભાઈ અને રવિભાઈ ના પિતા અને હર્ષાબેન રજનીકાંત મહેતા ના પતિ તથા નાગરદાસ નંદલાલ જોષી ના વેવાઇ ૨૩/૦૨/૦૨૪ શુક્રવાર ના રોજ અક્ષર નિવાસી થયેલ છે. ન પુરી શકાય એવી ખોટ પડી છે ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય આત્મા ને શાંતિ અર્પે.

પ્રાર્થના સભા તા:-૦૧/૦૩/૨૪ શુક્રવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦
સ્થળ :- બ્રહ્મ સમાજ વાડી, સાસણ રોડ,માળિયા હાટીના.

લિ:- અશ્વિનભાઈ રેવાશંકર મહેતા ભગવતીભાઈ રેવાશંકર મહેતા રવિ રજનીકાંત મહેતા નાગરદાસ નંદલાલ જોષી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.