23 ઓક્ટોબરની વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે - At This Time

23 ઓક્ટોબરની વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે


23 ઓક્ટોબરની વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં છારોડી-જખવાડા સ્ટેશનો વચ્ચે વિરોચનનગર સ્ટેશન પર ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ (જીસીટી) સાથે કમિશ્નિંગના સંબંધમાં એન્જિનિયરિંગ કાર્યને કારણે તારીખ 23 ઓક્ટોબર, 2023 ની ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. તેવી યાદી માશૂક અહમદ વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમરેલવે‚ભાવનગર મંડલ દ્વારા જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.