હિંમતનગર કાંકરોલ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા યુવા સંમેલન આયોજિત કરવામાં આવ્યું - At This Time

હિંમતનગર કાંકરોલ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા યુવા સંમેલન આયોજિત કરવામાં આવ્યું


સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે તારીખ -25 /9/ 2022 ના રોજ હિંમતનગર કાંકરોલ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા યુવા સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ વિશે (એન .જી ) ગ્રુપ ઓફ ડાયરેક્ટર શ્રીમાન ગોપાલ સિંહજી ઉત્તર ગુજરાત પ્રાંત સહમંત્રી શ્રીમાન નલીનભાઈ પટેલ તથા વિવિધ ક્ષેત્રના આગેવાનો તેમજ બજરંગ દળ યુવાનો દુર્ગાવવાની બહેનો અને વિશ્વ હિન્દુ પરિષદના ઉપખંડ થી માંડીને પ્રદેશ કક્ષાના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત સહમંત્રી શ્રી નલિનભાઈ પટેલ દ્વારા કાર્યકર્તાઓ સાથે અને પત્રકારોની વાતચીત માં જણાવ્યું હતું કે આવનાર સમયમાં સંગઠન મજબૂત બનાવી શું અને સંપૂર્ણપણે સંગઠનની સહરચના ગ્રામ્ય લેવલે આગામી સમયમાં પ્રખંડ .ખંડ .ઉપખંડ સુધી સમિતિઓની નવ રચના કરીશું અને કાર્યકર્તાઓ હોદ્દેદારો પ્રવાસ કરશે અને સંગઠન મજબૂત બનાવશે તેઓ સંદેશ આપ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.