બોટાદમાં મોરારી બાપુના સ્વહસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું - At This Time

બોટાદમાં મોરારી બાપુના સ્વહસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું


બોટાદમાં મોરારી બાપુના સ્વહસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું

તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શાયોના વિદ્યાલય – બોટાદ (અમૂલ્ય અભ્યાસ કેન્દ્ર) નું તા. ૧૬/૦૧/૨૦૨૩ ને સોમવારનાં રોજ મોરારી બાપુના સ્વહસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. અને મોરારી બાપુનાં આશીર્વચન સમગ્ર શાળા પરિવારનાં ટ્રસ્ટ મંડળ, સ્ટાફ અને વિદ્યાર્થી, વાલીશ્રી તથા આમ જનતાએ શાંતિ પૂર્વક સાંભળ્યા હતા. તેમજ આ ભૂમિપૂજન કાર્યક્રમ ખુબ આનંદ, ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકમિત્રોએ તથા વિદ્યાર્થીઓ એ મહત્વની ભૂમિકા ભજવી હતી.

રિપોર્ટર ચેતન ચૌહાણ બોટાદ
મોં. 78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.