શિવજી ના મદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેઠોલી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ri7owahzwild8zf9/" left="-10"]

શિવજી ના મદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેઠોલી


બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામે ભોલેનાથ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી યોજાયો .

જેઠોલી ખાતે દેવાધિ દેવ શિવ શંકર ભોલેનાથના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભોળાનાથના મંદિરનું નવનિર્માણ પૂર્ણતાના આરે હોય ત્યારે શિવજીની પ્રતિમાની સ્થાપના થવા જઈ રહી હોય ત્યારે શિવજીને રિઝવવા સમસ્ત ગ્રામજનો તેમજ ભાવિભક્તો દ્વારા ધામધૂમથી ઢોલ નગારા ના તાલ સાથે જેઠોલી ગામેં શોભાયાત્રા કાઢવામોં આવી,શોભાયાત્રાના ભાગરૂપે પાટોત્સવમોં ધારાસભ્ય શ્રી માનસિંહજી ચૌહાણ તેમજ સાંસદ શ્રી રતનસિંહજી રાઠોડ સાહેબ તેમજ ધર્મપ્રિયદાશ મહારાજ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને અનુરૂપ હૃદય સ્પર્શી પ્રવચન પણ કર્યું,શંકર ભગવાનના મંદિરના પટાગણ આસોપાલવના તોરણથી સુશોભિત કરવામો આવ્યું, તેમજ
જેઠોલી પ્રાથમિક શાળાની બાળાઓએ રાસ ગરબાની રમઝટ મચાવી ભક્તિમય લીન બનેલા ભક્તજનો તેમજ મહાદેવ મંદિર મંડળના આયોજકો તેમજ મહિલાઓએ શોભાયાત્રાનું સામૈયુ કરી વાજતે ગાજતે વધામણાં કર્યા, અને ઢોલ નગારાના તાલે ભક્તિમો તરબોળ થઈ શિવ તાંડવની યાદ તાજી કરવા ગામઠી નૃત્ય કરી શિવને મનાવવા ધાર્મિક કાર્યક્રમ ને અનુરૂપ નૃત્ય રજુ કર્યા
રિપોર્ટર ભૌમિક પટેલ મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]