જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ( સિદસર ) ભાવનગર આયોજિત ધોરણ - ૩ થી ૫ પર્યાવરણ વિષય ની બી.આર.સી. ભવન ગારિયાધાર ખાતે બે દિવસ ની તાલીમ યોજાય - At This Time

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ( સિદસર ) ભાવનગર આયોજિત ધોરણ – ૩ થી ૫ પર્યાવરણ વિષય ની બી.આર.સી. ભવન ગારિયાધાર ખાતે બે દિવસ ની તાલીમ યોજાય


જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ( સિદસર ) ભાવનગર આયોજિત ધોરણ - ૩ થી ૫ પર્યાવરણ વિષય ની બી.આર.સી. ભવન ગારિયાધાર ખાતે બે દિવસ ની તાલીમ યોજાય

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ( સિદસર ) ભાવનગર દ્વારા આયોજીત ધોરણ - ૩ થી ૫ ના પર્યાવરણ વિષય ભણાવતા ગારિયાધાર તાલુકાના પ્રાથમિક શાળા ના શિક્ષકો ની તા. ૧૬/૨/૨૦૨૩ થી તા. ૧૭/૨/૨૦૨૩ દિવસ બે તાલીમ બી.આર.સી. ભવન ગારિયાધાર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ગારિયાધાર તાલુકાની પ્રાથમિક શાળા માં પર્યાવરણ વિષય ભણાવતા શિક્ષકો જોડાયા હતા.
વિવિધ પ્રવૃતિઓ સાથે તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

તાલીમ અસરકારક બને માટે તાલીમના તજજ્ઞો પરેશકુમાર હિરાણી ,અશ્વિનભાઈ સરધારા,હરેશભાઈ રાઠોડ,અનિલભાઈ તથા પ્રફુલ્લભાઈએ પ્રવૃતિઓ દ્વારા ઉત્તમ માર્ગદર્શન આપ્યું હતું

ગારિયાધાર તાલુકાના બી.આર.સી.કો.ઓ. ગિરિરાજસિંહ ગોહિલના સતત માર્ગદર્શન હેઠળ આ તાલીમનું સુંદર અને અસરકારક આયોજન કરવામાં આવ્યું હતું.

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.