૯ ઓગસ્ટ "વિશ્વ આદિવાસી દિવસ" નિમિત્તે નડિયાદ કનીપુરા ખાતે ખેડા જિલ્લા સમસ્ત આદિવાસી પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમ કરવામાં આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qxx0ryduy4eaulxc/" left="-10"]

૯ ઓગસ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે નડિયાદ કનીપુરા ખાતે ખેડા જિલ્લા સમસ્ત આદિવાસી પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમ કરવામાં આવ્યો


૯ ઓગસ્ટ "વિશ્વ આદિવાસી દિવસ" નિમિત્તે નડિયાદ કનીપુરા ખાતે ખેડા જિલ્લા સમસ્ત આદિવાસી પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમ કરવામાં આવ્યો...

૯ ઓગસ્ટ "વિશ્વ આદિવાસી દિવસ" નિમિત્તે નડિયાદ કનીપુરા ખાતે ખેડા જિલ્લા સમસ્ત આદિવાસી પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહી સૌ ભાઈ - બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી...

તથા આવતી કાલે સવારે ૯:૦૦ કલાકે સરદાર સાહેબના સ્ટેચ્યુ થી સરદાર સાહેબના જન્મ સ્થાન સુધી આયોજિત "તિરંગા પદયાત્રા" પ્રસંગે સૌને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કર્યું હતું...

આ પ્રસંગે નડિયાદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રંજનબેન વાઘેલા, ખેડા જિલ્લા અનુસૂચિત જનજાતિ મોરચા પ્રમુખશ્રી રાકેશભાઈ ભીલ, અગ્રણીશ્રી વિઠ્ઠલભાઈ ભીલ, કાઉન્સિલરશ્રી નર્મદાબેન ભીલ, પ્રીતિબેન, બાલાભાઈ, સમાજના ભાઈઓ - બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]