રિલાયન્સના ચેરમેન અનિલ અંબાણી તેમની માતા કોકિલાબેન સાથે કર્યા સાળંગપુર હનુમાનજીના દર્શન - At This Time

રિલાયન્સના ચેરમેન અનિલ અંબાણી તેમની માતા કોકિલાબેન સાથે કર્યા સાળંગપુર હનુમાનજીના દર્શન


રિલાયન્સના ચેરમેન અનિલ અંબાણી તેમની માતા કોકિલાબેન સાથે આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના દર્શન કરવા ગુજરાતના પ્રસિદ્ધ સલંગપુરધામ ખાતે આવી પહોંચ્યા હતા તેમણે મંદિરમાં શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી અને શ્રી કષ્ટભંજન દેવની પ્રાર્થના કરી અને આશીર્વાદ લીધા. અને દાદાને થાળ અર્પણ કર્યા બાદ દાદાને વાઘા- ધ્વજા અર્પણ કરી હતી તેમજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળા તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના આશીર્વાદ મેળવી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી‌ શ્રી કષ્ટભંજનદેવ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી.

रिलायंस के चेयरमैन अनिल अंबानी अपनी माता कोकिला बेन के साथ आज गुजरात के सुप्रसिध्ध सालंगपुरधाम श्री कष्टभंजन देव हनुमानजी दादा के दर्शन करने के लिए पहुंचे।
उन्होंने मंदिर में श्री कष्टभंजन देव दर्शन किए साथ पूजा की श्री कष्टभंजन देव से प्रार्थना कर आशीर्वाद लिया।
और दादा को भोग लगाया उसके बाद दादा को ध्वजा चढ़ाई और प.पू शास्त्री स्वामी हरिप्रकाशदासजी एवं कोठारी श्री विवेकसागरदासजी स्वामी से आशीर्वाद प्राप्त करने के साथ मंदिर दर्शन के लिए कृतज्ञता व्यक्त की थी ।

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.