આણંદ શહેરમાં આતે કેવો ભેદભાવ ?? - At This Time

આણંદ શહેરમાં આતે કેવો ભેદભાવ ??


પૂર્વ પ્રમુખના રહેણાંક વિસ્તારમાંથી જોખમી વૃક્ષો કાપી નખાયા અને નગરજનો માટે હજુ વૃક્ષ બચાવો અભિયાન સાથે રખાયા.

આણંદ શહેરના માર્ગો અને સરકારી જમીન તેમજ ખાનગી પ્લોટોમાં ઉગાડેલા કોનોકાર્પસ વૃક્ષો હટાવવા માટે સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી કોઇ જ પગલાં લેવાયા નથી. જેને લઇને અનેક ચર્ચાઓ થઇ રહી છે. 8 માસ અગાઉ સરકાર દ્વારા કોનોકાર્પસ વૃક્ષો વાતાવરણ માટે જાેખમી હોવાનું જણાવી તેને જલદીથી દુર કરવા તાકીદ કરી હતી.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.