વિસાવદર રામજીમન્દિર ચોક ખાતે મોરબી મા પુલ દુરઘટના મા મુત્યુ પામેલ આત્મા ઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી - At This Time

વિસાવદર રામજીમન્દિર ચોક ખાતે મોરબી મા પુલ દુરઘટના મા મુત્યુ પામેલ આત્મા ઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી


સ્લગ

વિસાવદર રામજીમન્દિર ચોક ખાતે મોરબી મા પુલ દુરઘટના મા મુત્યુ પામેલ આત્મા ઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

વીઓ

તાજેતરમાં મોરબી ખાતે થયેલી ઝુલતા પુલ દુર્ધટનામાં એકસો પાંત્રીસ લોકો એ પોતાનો જીવગુમાવ્યા છે તેં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા અર્થે રામજીમંદિર ચોક વિસાવદર ખાતે મેડિકલ સાધન સેવા કેન્દ્ર, લાયન્સ કલબ તેમજ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કરવામાં આવેલ હતુ જેમાં દરેક વડીલો, યુવાનો તેમજ વિસાવદર ના સૌ નગરજનો એ ઉપસ્થિત રહેલ હતા અને મોરબી ઝુલતા પુલ ઉપર બનેલી દુરઘટના મા મૃત્યુ પામેલ આત્મા ઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતીઆતકે વિસાવદર ના મુસ્લિમ સમાજ વ્હોરા સમાજ તેમજ એડવોકેટ નયન જોશી ભાસ્કર ભાઈ જોશી માજી ધારાસભ્ય હર્ષદ રીબડીયામેડિકલ સાધન સેવા કેન્દ્ર ના ચન્દ્ર કાંત ખુહા રમણીક દુધાત્રા ગજાનન્દ ગ્રુપના સુરેશ સાદરાણી સહિત ના લોકો ઉપસ્થિત રહેલ હતા અને મોરબીની દુરઘટના મા મૃત્યુ પામેલ આત્માઓને બે મિનિટ નુ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.