મોરબીમાં ઘટના ઘટતા અનેક વ્યક્તિઓએ ચિંતિત થઈ માનવતા દાખવી - At This Time

મોરબીમાં ઘટના ઘટતા અનેક વ્યક્તિઓએ ચિંતિત થઈ માનવતા દાખવી


મોરબીમાં ઘટના ઘટતા અનેક વ્યક્તિઓએ ચિંતિત થઈ માનવતા દાખવી

મોરબીમા જે પુલ તુટવાની દુર્ઘટના બની, ઘણા લોકો મૃત્યુ પામ્યા અને ઘણા લોકો હજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે આ પીડીતો ને સરળતાથી રક્ત મળી રહે તે હેતુથી આજરોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે એટ ધિસ ટાઇમ આઉટડોર પબ્લીસિટી પાર્ટનર સાગર ટાઢાણી સહિત અનેક લોકોએ રક્તદાન કરી આ ઘટનાંથી ચિંતિત તેમજ વ્યાકુળ થઈ બ્લડ ડોનેશન સેવા ભાગ લીધો હતો.
એટ ઘીસ ટાઇમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.