સાબરકાંઠા જિલ્લાના:- હિંમતનગર નજીક તાદોલ કંપાથી હિંમતનગર નેચર ક્લબ તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પશુપાલન અને - At This Time

સાબરકાંઠા જિલ્લાના:- હિંમતનગર નજીક તાદોલ કંપાથી હિંમતનગર નેચર ક્લબ તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પશુપાલન અને


સાબરકાંઠા જિલ્લાના:-
હિંમતનગર નજીક તાદોલ કંપાથી હિંમતનગર નેચર ક્લબ તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પશુપાલન અને જી.વી.કે. ઈ.એમ.આર.આઈ દ્વારા ચાલતી એનિમલ હેલ્પલાઇન લાઈન ૧૯૬૨ માં સવારે ૧૧:૦૯ કલાકે એક કોલ મળેલ એક અજગરને શાહુડીના કાંટા પીઠ પર ઘૂસી ગયેલ છે..
-------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં:-
આ કેસ સાબરકાંઠા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ને અપાતા ફરજ પરના પશુ ચિકિત્સક શ્રીમતી ર્ડો.સ્વીટી બેન પટેલ પોતાની ટીમ સાથે તાત્કાલિક પહોંચી અજગર ના પીઠ પરથી કાંટા નીકાળી સ્ટીચ લઇને અજગરને નવું જીવતદાન આપેલ હતું..

આ સરાહનીય કામગીરી કરુણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમ તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના બીટ ગાર્ડ શૈલેષ ભાઈ ચૌધરી તેમજ નેચર ક્લબ હિંમતનગરના ભરતભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

રિપોર્ટર:-
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.