બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુદ્વારા મતદાન માટે અપીલ કરવામાં આવી. - At This Time

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુદ્વારા મતદાન માટે અપીલ કરવામાં આવી.


લોકસભા ચૂંટણી 2024 ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ગાદીપતિ બ્રહ્મસ્વરૂપ પ્રગટગુરુ મહંતસ્વામી મહારાજ દ્વારા ૭ મે એ અચુક મતદાન કરવું તે માટે એક પત્ર લખી પ્રકાશિત કરી દરેકને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.અરવલ્લી પ્રશાસન દ્વારા પણ વધુમાં વધુ મતદાન થાય અને ભારતના દરેકે દરેક નાગરિકને પોતાનો કિંમતી મત આપી રાષ્ટ્રહિત માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરી મતદાન અવશ્ય કરવું જોઈએ તે માટેના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

જીતેન્દ્ર ભાટીયા 942980079
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.